Skip to main content

ઈરાનના વિદેશમંત્રીની ભારત મુલાકાત

અમેરિકા દ્વારા ઈરાન પર મૂકાયેલા પ્રતિબંધના કારણે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પણ જાખમમાં મૂકાયા છે સંજાગોમાં ભારતે ઈરાન પાસેથી કરવામાં આવતી ખનીજ તેલની ખરીદી તથા અન્ય સંબંધો જળવાઈ રહે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છેપરંતુ અમેરિકાના દબાણના પગલે ખરીદીને સીધી અસર થઈ છેત્યારે ઈરાન સાથેના સંબંધો જાળવવામાં એક મહત્વપૂર્ણ કદમ ભરાયું છેઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે  હેતુથી  તાજેતરમાં ભારતની મુલાકાતે લઈને ભારત-ઈરાન સંબંધો જળવાઈ રહે તે માટેનો પ્રયત્ન કર્યો છેશ્રી ઝરીફે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મહત્વપૂર્ણ વિચારણા કરી અને તેમાં દ્વિપક્ષી સંબંધો ચાલુ રાખવા અંગે મંત્રણા થઈ હતીબંને નેતાઓએ અફઘાનિસ્તાન પ્રશ્ન ઉપરાંત દ્વિપક્ષી અને પ્રાદેશિક પ્રશ્નો પણ ચર્ચાયા હતા.
ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો જાઈએ તો ઘણા જૂના છેએક હજારથીયે વધુ વર્ષથી ઈરાન અને ભારત વચ્ચેના વેપાર સંબંધો છે.
ઈરાન ભારતની ઉર્જાની જરૂરિયાતમાં મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છેભારતને ખનીજ તેજ પુરું પાડતા દેશોમાં ઈરાન મુખ્ય છેઅમેરિકાએ મૂકેલા પ્રતિબંધો છતાં  બાબતને અસર થઈ નહોતીતાજેતરમાં અમેરિકાએ ભારતને અપાયેલી છૂટછાટ રદ કરી છેએટલે ભારતના ખનીજતેલ જથ્થા પર અસર પડી છે.
ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ મહત્વની છેપરંતુ હવે તેની સીધી અસર ઈરાન સાથેના દાયકા જૂના સંબંધો પર પડે છે૧૯૭૯માં ઈરાનની ઈસ્લામિક ક્રાંતિના પગલે ચાર દાયકા જૂના સંબંધોને પણ પ્રભાવ પડ્યો છેભારતની સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોમાં અમેરિકાનો સહયોગ મહત્વપૂર્ણ છેતે રીતે જાતાં બહુ પાંખીયા સંબંધોને સીધી અસર પહોંચે તેવું બન્યું છે ઉપરાંત ભારતના અમેરિકા સાથેના વાણિજ્ય સંબંધો પણ મહત્વપૂર્ણ છેભારતીય નાગરિકોના સંબંધો પણ અમેરિકા સાથે વ્યાપક રીતે સંકળાયેલા છેસામાજિકઆર્થિકવાણિજ્યીક સંબંધોને જાતાં અમેરિકા સાથેના સંબંધો ભારત માટે ખૂબ  મહત્વપૂર્ણ છેઆના કારણે ભારતઈરાન અને અમેરિકા સાથેના સંબંધોને ખૂબ  સંતુલીત રાખવા જરૂરી બને છે હેતુથી  ભારતે બહુ  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને બંને દેશો ઈરાન તથા અમેરિકા વચ્ચેના સંબંધોમાં રહેલો તણાવ ઘટાડવા પ્રયત્ન કર્યા છે.
ઈરાન સાથે રાષ્ટ્રસંઘના કાયમી સભ્યો તથા જર્મનીએ મળીને મહત્વનો સંકલીત કરાર કર્યો હતોતો જાઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન તરીકે ઓળખાય છેતે દ્વારા અણુશોના નિયંત્રીત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતોભારત  કરારમાં ભાગરૂપ નહોતુંપરંતુ આંતરરાષ્ટ્રીય સલામતિના કારણોસર ભારતે પણ  પ્રયત્નોને આવકાર્યા હતા૨૦૧૫ના  અણુ કરારમાંથી અમેરિકાએ નીકળી જવાની જાહેરાત કરતાં  કાર્યયોજના સામે પ્રશ્નાર્થ થયા છેઅમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાગુ કરતાં ઈરાને પણ  કરારની કેટલીક જાગવાઈઓ લાગુ નહીં કરીએ એવી જાહેરાત કરી છેતેના કારણે ૨૦૧૫ના  અણુકરાર સામે પ્રશ્નો ઉભા થયા છેજાકે ઈરાને કઈ જાગવાઈની બાંહેધરી પાછી ખેંચી છેએવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી પરંતુ સમીક્ષકો અણુ પ્રયોગના મુદ્દાને સમજી રહ્યા છે.
 સંજાગોમાં અમેરિકાએ ઈરાન પર વધુ પ્રતિબંધો લાગુ કર્યા છે અને અફઘાનિસ્તાનને મદદરૂપ બનવા માટે તેના બંદરો દ્વારા થતી ગતિવિધિ પણ પાછી ખેંચી લીધી છેતેની સીધી અસર ભારતને થઈ છે ઉપરાંત ચાબહાર બંદર વિકસાવવામાં ભારતના કરારને પણ અસર થઈ છેભારત ઈરાન પાસેથી લગભગ ૧૧ ટકા જેટલું ખનીજતેલ આયાત કરે છે તે હવે બંધ કરવું પડ્યું છે અને તેના પગલે વૈકલ્પીક વ્યવસ્થા કરવી પડી છે ઉપરાંત અમેરિકાએ અખાતની ખાડીમાં લશ્કરી ગોઠવણ કરતાં તંગદીલીમાં વધારો થયો છેઆના કારણે કોઈપણ પ્રકારની ખોટી ગણતરી ઉંધી પડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.
 સંજાગો વચ્ચે ઈરાનના વિદેશમંત્રીની નવી દિલ્હીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો તથા મધ્યસ્થી માટેના પ્રયાસોમાં આગળ વધવાની શક્યતાઓ ઉભી થઈ છેપ્રતિબંધના સંજાગોમાં ઈરાનની જરૂરિયાત તથા ભારતની ખનીજતેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ બંને દેશો ઉકેલ કાઢવા પ્રયત્નશીલ છેજાવેદ ઝરીફની  મુલાકાતથી એક મહત્વની ભૂમિકા માટેના સંકેત મળ્યા છેભારતના બંને દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના કારણે તેમાંથી કોઈ ઉકેલ આવે તેની આશા ઉભી થઈ છે.
લેખકઃ  ડોક્ટર અસીફ શુઝાઈરાનની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...