Skip to main content

પોમ્પીઓ - લાવારોવ મંત્રણા – રશિયા સાથેના સંબંધો નવેસરથી મજબૂત બનાવવાનો પ્રયાસ અંગે સમીક્ષા

અમેરીકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ મોસ્કોની મુલાકાત લઇને રશિયાના વિદેશમંત્રી સેર્ગેઇ લોવારોવ સાથે મંત્રણા કરી હતી. આ ઉપરાંત તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે મંત્રણા કરી હતી. આ ઘટનાક્રમ દર્શાવે છે કેઅમેરીકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા સાથેના સંબંધો નવેસરથી મજબૂત બનાવવા ઇચ્છે છે. તાજેતરના વર્ષોમાં રશિયા અને અમેરીકા વચ્ચે તાજેતરના વર્ષોમાં નવેસરથી શીતયુદ્ધ શરૂ થયું હતું.
અમેરીકામાં વિદેશ નીતિના કેટલાક વિશ્લેષકોએ આ પરિÂસ્થતિને મીની કોલ્ડ વોર તરીકે ઓળખાવી છે. ઉલ્લેખનીય છે કેભૂતપૂર્વ સોવિયત યુનિયનનો એક ભાગ રશિયા હોવાથી તેઓ રશિયાને મહાસત્તાનો દરજ્જા આપવા ઇચ્છતા ન હતા. શીતયુદ્ધના સમયગાળામાં અમેરીકાના શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનો અમેરીકા અને રશિયાના પરમાણુ શ† ક્ષેત્રની સમાનતાને સ્વીકારતા હતા જયારે તબક્કાવાર સત્તા ઉપર આવતા અમેરીકાના વહીવટીતંત્રો રશિયાને એકસમાન દરજ્જા આપવા ઉત્સુક ન હતા.
વિશ્વમાં સત્તાના બે કેન્દ્રોમાં – આર્થિક તથા અદ્યતન ટેકનોલોજીના કારણે સત્તાનું સંતુલન અમેરીકા તરફી થતું રહ્યું છે. જા કેપરમાણુ શ† તથા મિસાઇલોની શÂક્તના કારણે રશિયા પોતાનું સ્થાન મજબૂત બનાવીને વૈશ્વિક સ્તરે પાછું ફર્યું છે. દરમિયાન વિશ્વની બે મહાસત્તાઓ – રશિયા અને અમેરીકા વચ્ચે ચાલી રહેલા લઘુ શીત યુદ્ધની પરિÂસ્થતિથી સમગ્ર વિશ્વ આલમ વાકેફ છે. રશિયાએ ઇરાન સાથેના પરમાણુ કરારસિરીયાની સરકાર તથા વેનીઝુએલામાં મદુરો સરકારને આપેલા સમર્થનથી પરિÂસ્થતિ વધુ જટીલ બની છે. અમેરીકાને પોતાની ઇચ્છા મુજબના પરિણામો મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.
રશિયાએ દક્ષિણ ઓસેટીયાજાર્જીયાપૂર્વ યુક્રેઇન તથા ક્રીમીયામાં કરેલી કાર્યવાહીમાં અમેરીકા માત્ર નિરીક્ષક રાષ્ટ્ર બન્યુ હતું. બરાક ઓબામાની જેમ જ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરીકા અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા હતા પણ અમેરીકાના સ્થાનિક રાજકારણના લીધેટ્રમ્પને પોતાના પ્રયાસો પર નિયંત્રણો મૂકવા પડયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વખતેશ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સામેપોતાની છબી મજબૂત બનાવવા તેમણે પોતાના રશિયાના સંબંધોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ થયો હતો. મુલેર તપાસ અહેવાલ મળતા જ અમેરીકાના વિદેશ વિભાગે રશિયા સાથેનું અવિશ્વાસનું વાતાવરણ દૂર કરીનેબંને દેશોના સંબંધો સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.
શ્રી પોમ્પીઓ અને શ્રી લાવારોવ વચ્ચેની મુલાકાત એ આ વાતની જ સાબિતી છે. અમેરીકારશિયા અને ચીન વચ્ચેના સંબંધો પણ મર્યાદીત કરવા ચાહે છે. જા રશિયા – ચીન વધુ નજીક ન આવે તો ચીન સાથે વેપારક્ષેત્રે વધુ કડક વલણ સાથે વાટાઘાટોને અવકાશઅમેરીકાને મળી શકે. એવી જ રીતે પરમાણુ શસ્ત્ર મુદ્દે સિરીયાને તથા સિરીયા સાથે ચર્ચા વિચારણામાં પણ પરિÂસ્થતિ બદલાય.
જા કેડોનાલ્ડ ટ્ર્‌મ્પના આ પ્રયાસો વધુ ફળદાયી નીવડે તેમ જણાતુ નથી કારણ કેરશિયા અને યુરોપના દેશોએ ઉર્જા ક્ષેત્રે સહકાર વધાર્યો છે તેનો લાભ રશિયાને મળી રહ્યો છે. એવી જ રીતે નાટો સંગઠન બાબતે ટ્રમ્પે આપેલા આક્રમક નિવેદનોના પગલે નાટો સંગઠનના દેશો અને અમેરીકા વચ્ચે અદ્રશ્ય ખાઇ ઉભી થઇ છે.
રશિયાએ ચીન સાથે ઉર્જા ક્ષેત્રે વધારેલા સહકારથી પણ તેને ઘણો લાભ થયો છે. અમેરીકાની ઘણી નીતીઓના કારણે રશિયા - ભારત અને તુર્કી જેવા દેશોને શોનું વેચાણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આમ છતાં રશિયા અને અમેરીકા વચ્ચે સકારાત્મક તથા સહકારભર્યા સંબંધોનો લાભ આંતરરાષ્ટ્રીય સ્તરે Âસ્થરતા આપવામાં થશે. આ સમગ્ર બાબત ભારતના પણ હિતમાં રહેશે.
અમેરીકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધ વખતે ભારતે કોઇનો પક્ષ લીધો ન હતો. અમેરીકા ભારતને પોતાના શોનું વેચાણ કરવા ઇચ્છે છે પણ તે ભારતને રશિયા પાસેથી શો ખરીદતા અટકાવી શકતો નથી.
રશિયા પાસેથી એસ – ૪૦૦ મિસાઇલોની ભારતે કરેલી ખરીદી માટે જા અમેરીકા ભારત સામે પ્રતિબંધનું હથિયાર ઉગામે તો ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઉપર તેની સીધી અસર થાય. આમ સમગ્ર રીતે રશિયા તથા અમેરીકા વચ્ચેના સારા સંબંધો ભારત માટે લાભદાયક નિવડશે.

લેખક : પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર
JNUના અમેરીકન અભ્યાસ કેન્દ્રના વડા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...