દેશના ૯૦ કરોડથી વધુ મતદાતાઓએ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક જાડાણ – એનડીએને નિર્ણાયક આદેશ આપ્યો છે. પાછલા ૩૫ વર્ષમાં પહેલીવાર કોઈ એક જ પક્ષ લોકસભામાં ૩૦૩ બેઠકો જીત્યો છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બીજીવાર રાષ્ટ્રીય સલામતી અને વિકાસના મુદ્દે મતદારોનો સાથ મેળવી શક્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે કુલ સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ભારતીય મતદારોનો ચોતરફી ટેકો મળ્યો છે. એક સમયે જ્યાં તેની નગણ્ય હાજરી હતી તેવા પશ્ચિમ બંગાળ અને તેલંગણા જેવા રાજ્યોમાં પણ પક્ષ તેનો આધાર મજબૂત કરવામાં સફળ રહ્યો છે.
કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો તેમના મુદ્દા મતદારોને સમજાવી શક્યા નથી. એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા પાંચ વર્ષમાં કરેલા કામોના કારણે ઘણા મતદારો તેમને ટેકા આપતાં થયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩ વિકાસ યોજનાઓ એનડીએ સરકારે શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા ઝુંબેશ, રાંધણ ગેસની ઉજ્જવલા યોજના, સબસિડીઓનો સીધો લાભ, આજ સુધી બેન્કોથી વંચિત રખાયેલા કરોડો ભારતીયોને જાડવા માટેની જનધન યોજના જેવી અનેક પહેલને ભારતની જનતાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એનડીએ સરકાર ખૂબ મજબૂત રીતે આગળ વધી હતી. તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ત્રાસવાદને સહેજ પણ સાંખી નહીં લેવાય. ભારતીય સલામતી દળોએ ત્રાસવાદના દૈત્ય સામેના સંઘર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. ખાસ કરીને સરહદ પારના ત્રાસવાદે ભારતના જમ્મુ-કાશ્મીરમાં તેનું માથું ઉચક્યું હતું. તેને નાથવામાં સરકારે મહત્વના પગલાં લીધા હતા. આ ઉપરાંત પુલવામા હુમલા પછી પાકિસ્તાનના કબજા હેઠળના બાલાકોટ, ચકોટી અને મુઝફરાબાદમાં આવેલી જૈશ-એ-મહમ્મદ ત્રાસવાદી તાલીમ છાવણી પરના ભારતના વળતા હુમલાને પણ જનતાનો ટેકો મળ્યો છે. મોદી સરકાર પાકિસ્તાની સરહદમાં તૂટી પડેલાં ભારતીય હવાઈ દળના યુદ્ધ જહાજનાં પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તત્કાળ મુક્ત કરાવવામાં પણ સફળ રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની વિદેશનીતિને નવું બળ દિશા આપવામાં પણ સફળ રહ્યા હતા. તેમની એક્ટઇસ્ટ નિતિ ભારતના પૂર્વદિશાના પાડોશી સાથે સંબંધો સુદૃઢ બનાવવામાં મહત્વની બની રહી હતી. આ ઉપરાંત ચીન સાથેના દોકલામ વિવાદનો સફળ અંત, અમેરિકા, રશીયા, ચીન, સાઉદી અરેબિયા, ઇરાન અને ઇઝરાયલ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં સફળતા એ પણ ભારતની જનતાને સારી એવી પ્રભાવિત કરી હતી.
૨૦૧૯ની ચૂંટણીમાં મતદારોએ જ્ઞાતિ, ધર્મ, ભાષા અને જાતિના મુદ્દાઓને ધ્યાનમાં લીધા વગેરે શ્રી મોદીને મત આપ્યો છે. મતદારો સારા જીવન માટે આશા રાખે છે અને તેઓ માને છે કે, માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતા તેમને તે આપી શકે છે.
હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આ મુશ્કેલ કામ છે. અન્ન, આવાસ, શૌચાલય, રોકડ સહાય જેવી મૂળભૂત સુવિધા મળ્યા બાદ ગરીબોની આશા વધી ગઈ છે.
વાર્ષિક એક લાખ ૪૦ હજાર રૂપિયાની સરેરાશ માથાદીઠ આવકની સાથે ભારત મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યો છે. નવો ઉભરતો મધ્યમ વર્ગ સામંત શેલીના બેકારી ભથ્થા જેવા સહાયો કરતા પણ મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી વિચારે છે. હવે ગ્રામીણ યુવક પણ શહેરી યુવકની સાથે રોજગારી માટે મશ્કરી કરે છે.
ભારતીય અર્થતંત્રને વધારાની જરૂર છે. છેલ્લા પાંચ વર્ષમાં ખોરાકની કિંમતમાં થોડો વધારો નોંધાયો છે. હાલ, વૈશ્વિક મંદીના જાખમ વધી રહ્યા છે. જેના પગલે ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અને વૈશ્વિક વેપાર યુદ્ધ, કદાચ વાસ્તવિક યુદ્ધ પણ થઈ શકશે.
નવી સરકારને રોજગાર નિર્મિતોના ક્ષેત્રે ધ્યાન દોરવું જરૂરી છે. વધી રહેલી લોકસંખ્યા જાતા દરેકને રોજગાર આપવું સહેલું કામ નથી. Âસ્કલ ઇÂન્ડયા, મુદ્રા લોન, જેવી યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. શિક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રને વધુ ગતિ આપવાની જરૂર છે.
વેરા વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂર છે. દેશમાં વસ્તુ અને સેવા કર-જીએસટી લાગુ કરાયો છે જાકે, એને હજુ સરળ બનાવવાની જરૂર છે. એ કામ મુશ્કેલ છે કારણ લોકોની ખરીદ ક્ષમતામાં વધારા લાવવા પડશે અને સાથે સાથે સરકારની આવક વધારવા જાઈએ.
૨૦૧૪ કરતા આ વર્ષે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકોને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદી ભારતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને ભારતને ટોચનું અર્થતંત્ર બનાવવાની ઇચ્છા ધરાવે છે. ભારતીય નાગરિકોને આશા છે કે, આવતા પાંચ વર્ષમાં ભારત નવી ઉચાંઈ પર પહોંચશે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિત વિશ્વના કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે અને વિશ્વમાં વધુ સારી વ્યવસ્થા લાવવા પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો તેમના મુદ્દા મતદારોને સમજાવી શક્યા નથી. એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા પાંચ વર્ષમાં કરેલા કામોના કારણે ઘણા મતદારો તેમને ટેકા આપતાં થયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩ વિકાસ યોજનાઓ એનડીએ સરકારે શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા ઝુંબેશ, રાંધણ ગેસની ઉજ્જવલા યોજના, સબસિડીઓનો સીધો લાભ, આજ સુધી બેન્કોથી વંચિત રખાયેલા કરોડો ભારતીયોને જાડવા માટેની જનધન યોજના જેવી અનેક પહેલને ભારતની જનતાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એનડીએ સરકાર ખૂબ મજબૂત રીતે આગળ વધી હતી. તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ત્રાસવાદને સહેજ પણ સાંખી નહીં લેવાય. ભારતીય સલામતી દળોએ ત્રાસવાદના દૈત્ય સામેના સંઘર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. ખાસ કરીને સરહદ પારના ત્રાસવાદે ભારતના જમ્મુ-કાશ્મીરમાં તેનું માથું ઉચક્યું હતું. તેને નાથવામાં સરકારે મહત્વના પગલાં લીધા હતા. આ ઉપરાંત પુલવામા હુમલા પછી પાકિસ્તાનના કબજા હેઠળના બાલાકોટ, ચકોટી અને મુઝફરાબાદમાં આવેલી જૈશ-એ-મહમ્મદ ત્રાસવાદી તાલીમ છાવણી પરના ભારતના વળતા હુમલાને પણ જનતાનો ટેકો મળ્યો છે. મોદી સરકાર પાકિસ્તાની સરહદમાં તૂટી પડેલાં ભારતીય હવાઈ દળના યુદ્ધ જહાજનાં પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તત્કાળ મુક્ત કરાવવામાં પણ સફળ રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની વિદેશનીતિને નવું બળ દિશા આપવામાં પણ સફળ રહ્યા હતા. તેમની એક્ટઇસ્ટ નિતિ ભારતના પૂર્વદિશાના પાડોશી સાથે સંબંધો સુદૃઢ બનાવવામાં મહત્વની બની રહી હતી. આ ઉપરાંત ચીન સાથેના દોકલામ વિવાદનો સફળ અંત, અમેરિકા, રશીયા, ચીન, સાઉદી અરેબિયા, ઇરાન અને ઇઝરાયલ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં સફળતા એ પણ ભારતની જનતાને સારી એવી પ્રભાવિત કરી હતી.
૨૦૧૯ની ચૂંટણીમાં મતદારોએ જ્ઞાતિ, ધર્મ, ભાષા અને જાતિના મુદ્દાઓને ધ્યાનમાં લીધા વગેરે શ્રી મોદીને મત આપ્યો છે. મતદારો સારા જીવન માટે આશા રાખે છે અને તેઓ માને છે કે, માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતા તેમને તે આપી શકે છે.
હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આ મુશ્કેલ કામ છે. અન્ન, આવાસ, શૌચાલય, રોકડ સહાય જેવી મૂળભૂત સુવિધા મળ્યા બાદ ગરીબોની આશા વધી ગઈ છે.
વાર્ષિક એક લાખ ૪૦ હજાર રૂપિયાની સરેરાશ માથાદીઠ આવકની સાથે ભારત મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યો છે. નવો ઉભરતો મધ્યમ વર્ગ સામંત શેલીના બેકારી ભથ્થા જેવા સહાયો કરતા પણ મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી વિચારે છે. હવે ગ્રામીણ યુવક પણ શહેરી યુવકની સાથે રોજગારી માટે મશ્કરી કરે છે.
ભારતીય અર્થતંત્રને વધારાની જરૂર છે. છેલ્લા પાંચ વર્ષમાં ખોરાકની કિંમતમાં થોડો વધારો નોંધાયો છે. હાલ, વૈશ્વિક મંદીના જાખમ વધી રહ્યા છે. જેના પગલે ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અને વૈશ્વિક વેપાર યુદ્ધ, કદાચ વાસ્તવિક યુદ્ધ પણ થઈ શકશે.
નવી સરકારને રોજગાર નિર્મિતોના ક્ષેત્રે ધ્યાન દોરવું જરૂરી છે. વધી રહેલી લોકસંખ્યા જાતા દરેકને રોજગાર આપવું સહેલું કામ નથી. Âસ્કલ ઇÂન્ડયા, મુદ્રા લોન, જેવી યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. શિક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રને વધુ ગતિ આપવાની જરૂર છે.
વેરા વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂર છે. દેશમાં વસ્તુ અને સેવા કર-જીએસટી લાગુ કરાયો છે જાકે, એને હજુ સરળ બનાવવાની જરૂર છે. એ કામ મુશ્કેલ છે કારણ લોકોની ખરીદ ક્ષમતામાં વધારા લાવવા પડશે અને સાથે સાથે સરકારની આવક વધારવા જાઈએ.
૨૦૧૪ કરતા આ વર્ષે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકોને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદી ભારતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને ભારતને ટોચનું અર્થતંત્ર બનાવવાની ઇચ્છા ધરાવે છે. ભારતીય નાગરિકોને આશા છે કે, આવતા પાંચ વર્ષમાં ભારત નવી ઉચાંઈ પર પહોંચશે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિત વિશ્વના કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે અને વિશ્વમાં વધુ સારી વ્યવસ્થા લાવવા પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
Comments
Post a Comment