ઓમાનના અખાતમાં ગયા અઠવાડિએ તેલના ટેન્કરો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પર્શિયાના અખાતમાં સુરક્ષા વધારવા એક હજાર વધારાના સેન્ય મોકલવાની જાહેરાતકરી હતી. ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જવાના અમેરિકાના નિર્ણય બાદ પર્શિયા અખાતમાં વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની હતી. અમેરિકાએ ઇરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લાદી ઈરાનની તેલની આયાત પર અપાતી તમામ સવલતો ગયા મહિને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર નવા પ્રતિબંધો મુકવાનો નિર્ણય કર્યો. જે હેઠળ ઇરાની ઉદ્યોગો અને વેપાર કરતાં વ્યÂક્તઓ અથવા સંસ્થાઓ પર પણ પ્રતિબંધો મુકાશે.
ઇરાને પણ વળતા જવાબમાં પરમાણુ કરારના અન્ય સભ્ય દેશોને ખાસ કરીને યુ.કે., ફ્રાન્સ અને જર્મનીને પ્રતિબંધોને પગલે ઇરાનના અર્થતંત્ર પર થયેલી અસરને હળવી કરવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. જા એ દેશો દ્વારા પ્રયાસો કરવામાં ન આવે તો ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જશે તેવી ચેતવણી પણ ઇરાને આપી હતી.
ઇરાનનો ચેતવણી બાદ અમેરિકાએ અ‹લગટન અને પેટ્રિઓટ મિસાઇલ સહિત વધારાની ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે અમેરિકાએ પર્શિયાના અખાતમાં ૧૫૦૦ વધારાની ટુકડીઓ મોકલી હતી. અમેરિકા દ્વારા મોકલાવેલી વધારાની ટુકડીઓ મિસાઇલ, દેખરેખ કરવા માટેના વિમાનો અખાતી પ્રદેશના શાંતિ અને Âસ્થરતા પર અસર કરે છે.
ઇરાન વારંવાર કહે છે કે, ઓમાનના અખાતમાં તેલના ટેન્કરો પર થયેલા હુમલામાં તેની કોઈ ભૂમિકા ન હોતી. જાકે, અમેરિકા અને સાઉદી અરેબિયા ઇરાન પર આ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ બંને દેશો ઇરાન પર મે મહિનામાં ફુજારિયા તટવ તેલ ટેંકરો પર થયેલા હુમલા માટે પણ દોષી ગણાવે છે. આ એ સિવાય, સાઉદી અરેબિયામાં ચેમેનના હાઉથી બળવાખોરો દ્વારા થઈ રહેલા હુમલાઓની સામે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ લાંબા સમયથી લડાઈઓ ચાલી રહી છે.
મે ૨૦૧૯માં સાઉદી અરામકો તેલ પાઇપલાઇન પર ડ્રોન હુમલો થયો હતો. ગયા અઠવાડિયામાં, દક્ષિણી નાજરાન રાજ્યના અભા એરપોર્ટ પર હાઉથીઓ દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં ૨૬ જણ ઇજાગ્રસ્ત થયા હતા. સાઉદી અરેબિયાએ હાઉથી બળવાખોરોને હથિયારો પૂરા પાડી તેના દેશમાં હુમલા કરવા પ્રોત્સાહન આપવાનો ઇરાન પર આરોપ લગાવ્યો હતો. અખાતી પ્રદેશમાં વધારાની સેનાની ટુકડીઓ મોકલવાના અમેરિકાના નિર્ણયો આ ઘટનાઓના સંદર્ભમાં જાવું જાઈએ.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ્રિક શનાહને જણાવ્યું હતું કે, અમેરિકા ઇરાન સાથે સંઘર્ષણ કરવા નથી. પરંતુ તેના સેનાના જવાનોની સલામતી અને કલ્યાણ માટે અને રાષ્ટ્રીય હિતોના સંરક્ષણ માટે આ નિર્ણય જરૂરી હતો.
અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવમાં આ નોંધપાત્ર બાબત છે. અન્ય વૈશ્વિક સત્તાઓ રશિયા, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને જર્મની આ તણાવઓછો થવાની આશા રાખી રહ્યા છે.પરંતુ નોંધપાત્ર પહેલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજા અબેની આ માસની મુલાકાતને એક પહેલ તરીકે જાવામાં આવે છે. જે શાંતિ અને Âસ્થરતા જાળવવા, રચનાત્મક ભૂમિકા ભજવવા ઇરાનને ખાતરી મળી.
જાકે, ઇરાને વિપરીત નોંધ લીધી છે. તેણે સૈન્ય કાર્યવાહીની ધમકીઓ સામે ઝુકવાનો ઇનકાર કરી દીધો છે. અને દલીલ કરી છે કે, તેની પાસે કોઈપણ સૈન્ય કાર્યવાહી સામે પોતાનું રક્ષણ કરવાનો હક્ક અને ક્ષમતા છે. રશિયા અને ચીને પણ પર્શિયાની ખાડીમાં અમેરિકાની કાર્યવાહીની ટીકા કરી છે. તે સૂચવે છે કે, ઇરાન સંપૂર્ણ રીતે એકલું નથી અને કોઈપણ ગંભીર પગલા પ્રાદેશિક સંઘર્ષમાં વધારો કરી શકે છે.દરમિયાન એવા અહેવાલ, છે કે, ઇરાને અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેને રાષ્ટ્રપતિએ ખૂબ ખરાબ ભૂલ તરીકે ગણાવી હતી. આ પગલાંથી તણાવમાં વધારો થઈ શકે છે.
ભારત માટે પર્શિયન ખાડીના દેશોમાંની પરિÂસ્થતિ એક ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તેમાં ભારતના હિતો સમાયેલા છે. કારણે તેનાથી તેની ઉર્જા સુરક્ષા જ નહીં પરંતુ ખાડીમાં વસતા તેના ૮૦ લાખ ૫૦ હજાર નાગરિકોનું કલ્યાણ પણ નિશ્ચિત થાય છે.
આ ક્ષેત્રના દેશો સાથે ભારત મજબૂત વ્યૂહાત્મક, રાજકીટ અને વ્યાપારીક સંબંધો ધરાવે છે. ભારત ઇરાન અને સાઉદી અરેબિયા બંને સાથે ઉત્તમ સંબંધો ધરાવે છે, તે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, બંને દેશોએ હાલના ભૂતકાળમાં ભારતમાં પોતાના દૂત મોકલ્યા હતા. ભારતને આશા છે કે, બધા જ હિસ્સેદારો અત્યારની દુશ્મનાવટને અવગણવા માટે નવા પગલાં લેશે અને વાટાઘાટો દ્વારા ઉકેલ માટે સહાયક વાતાવરણની રચના કરશે.
લેખક ઃ ડો.મહંમદ મુદ્દાસિર કવામાર,
પશ્ચિમ એશિયા પરના વિશ્લેષક
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર નવા પ્રતિબંધો મુકવાનો નિર્ણય કર્યો. જે હેઠળ ઇરાની ઉદ્યોગો અને વેપાર કરતાં વ્યÂક્તઓ અથવા સંસ્થાઓ પર પણ પ્રતિબંધો મુકાશે.
ઇરાને પણ વળતા જવાબમાં પરમાણુ કરારના અન્ય સભ્ય દેશોને ખાસ કરીને યુ.કે., ફ્રાન્સ અને જર્મનીને પ્રતિબંધોને પગલે ઇરાનના અર્થતંત્ર પર થયેલી અસરને હળવી કરવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. જા એ દેશો દ્વારા પ્રયાસો કરવામાં ન આવે તો ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જશે તેવી ચેતવણી પણ ઇરાને આપી હતી.
ઇરાનનો ચેતવણી બાદ અમેરિકાએ અ‹લગટન અને પેટ્રિઓટ મિસાઇલ સહિત વધારાની ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે અમેરિકાએ પર્શિયાના અખાતમાં ૧૫૦૦ વધારાની ટુકડીઓ મોકલી હતી. અમેરિકા દ્વારા મોકલાવેલી વધારાની ટુકડીઓ મિસાઇલ, દેખરેખ કરવા માટેના વિમાનો અખાતી પ્રદેશના શાંતિ અને Âસ્થરતા પર અસર કરે છે.
ઇરાન વારંવાર કહે છે કે, ઓમાનના અખાતમાં તેલના ટેન્કરો પર થયેલા હુમલામાં તેની કોઈ ભૂમિકા ન હોતી. જાકે, અમેરિકા અને સાઉદી અરેબિયા ઇરાન પર આ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ બંને દેશો ઇરાન પર મે મહિનામાં ફુજારિયા તટવ તેલ ટેંકરો પર થયેલા હુમલા માટે પણ દોષી ગણાવે છે. આ એ સિવાય, સાઉદી અરેબિયામાં ચેમેનના હાઉથી બળવાખોરો દ્વારા થઈ રહેલા હુમલાઓની સામે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ લાંબા સમયથી લડાઈઓ ચાલી રહી છે.
મે ૨૦૧૯માં સાઉદી અરામકો તેલ પાઇપલાઇન પર ડ્રોન હુમલો થયો હતો. ગયા અઠવાડિયામાં, દક્ષિણી નાજરાન રાજ્યના અભા એરપોર્ટ પર હાઉથીઓ દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં ૨૬ જણ ઇજાગ્રસ્ત થયા હતા. સાઉદી અરેબિયાએ હાઉથી બળવાખોરોને હથિયારો પૂરા પાડી તેના દેશમાં હુમલા કરવા પ્રોત્સાહન આપવાનો ઇરાન પર આરોપ લગાવ્યો હતો. અખાતી પ્રદેશમાં વધારાની સેનાની ટુકડીઓ મોકલવાના અમેરિકાના નિર્ણયો આ ઘટનાઓના સંદર્ભમાં જાવું જાઈએ.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ્રિક શનાહને જણાવ્યું હતું કે, અમેરિકા ઇરાન સાથે સંઘર્ષણ કરવા નથી. પરંતુ તેના સેનાના જવાનોની સલામતી અને કલ્યાણ માટે અને રાષ્ટ્રીય હિતોના સંરક્ષણ માટે આ નિર્ણય જરૂરી હતો.
અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવમાં આ નોંધપાત્ર બાબત છે. અન્ય વૈશ્વિક સત્તાઓ રશિયા, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને જર્મની આ તણાવઓછો થવાની આશા રાખી રહ્યા છે.પરંતુ નોંધપાત્ર પહેલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજા અબેની આ માસની મુલાકાતને એક પહેલ તરીકે જાવામાં આવે છે. જે શાંતિ અને Âસ્થરતા જાળવવા, રચનાત્મક ભૂમિકા ભજવવા ઇરાનને ખાતરી મળી.
જાકે, ઇરાને વિપરીત નોંધ લીધી છે. તેણે સૈન્ય કાર્યવાહીની ધમકીઓ સામે ઝુકવાનો ઇનકાર કરી દીધો છે. અને દલીલ કરી છે કે, તેની પાસે કોઈપણ સૈન્ય કાર્યવાહી સામે પોતાનું રક્ષણ કરવાનો હક્ક અને ક્ષમતા છે. રશિયા અને ચીને પણ પર્શિયાની ખાડીમાં અમેરિકાની કાર્યવાહીની ટીકા કરી છે. તે સૂચવે છે કે, ઇરાન સંપૂર્ણ રીતે એકલું નથી અને કોઈપણ ગંભીર પગલા પ્રાદેશિક સંઘર્ષમાં વધારો કરી શકે છે.દરમિયાન એવા અહેવાલ, છે કે, ઇરાને અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેને રાષ્ટ્રપતિએ ખૂબ ખરાબ ભૂલ તરીકે ગણાવી હતી. આ પગલાંથી તણાવમાં વધારો થઈ શકે છે.
ભારત માટે પર્શિયન ખાડીના દેશોમાંની પરિÂસ્થતિ એક ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તેમાં ભારતના હિતો સમાયેલા છે. કારણે તેનાથી તેની ઉર્જા સુરક્ષા જ નહીં પરંતુ ખાડીમાં વસતા તેના ૮૦ લાખ ૫૦ હજાર નાગરિકોનું કલ્યાણ પણ નિશ્ચિત થાય છે.
આ ક્ષેત્રના દેશો સાથે ભારત મજબૂત વ્યૂહાત્મક, રાજકીટ અને વ્યાપારીક સંબંધો ધરાવે છે. ભારત ઇરાન અને સાઉદી અરેબિયા બંને સાથે ઉત્તમ સંબંધો ધરાવે છે, તે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, બંને દેશોએ હાલના ભૂતકાળમાં ભારતમાં પોતાના દૂત મોકલ્યા હતા. ભારતને આશા છે કે, બધા જ હિસ્સેદારો અત્યારની દુશ્મનાવટને અવગણવા માટે નવા પગલાં લેશે અને વાટાઘાટો દ્વારા ઉકેલ માટે સહાયક વાતાવરણની રચના કરશે.
લેખક ઃ ડો.મહંમદ મુદ્દાસિર કવામાર,
પશ્ચિમ એશિયા પરના વિશ્લેષક
Comments
Post a Comment