ભારતીય અર્થતંત્ર દિવસે દિવસે સમૃધ્ધ થઈ રહયું છે અને વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર બની રહયું છે. વૃÂધ્ધ દરની દ્રષ્ટીએ તો ભારત અગ્રણી છે જ પરંતુ હવે અર્થતંત્રના કદની દ્રષ્ટીએ પણ મહત્વનું સ્થાન મેળવી રહયું છે. વિશ્વના ગતિશીલ અર્થતંત્રમ ભારત હવે ધીમે ધીમે ઉપરના ક્રમ તરફ આગળ વધી રહયું છે અને હવે છઠૃ ક્રમેથી પાંચમાં ક્રમે પહોચવા કટીબધ્ધ છે. ભારત તે રીતે બ્રિટનને પાછળ રાખી છે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. ર૦રપ સુધીમાં એશિયા પેસેફીક વિસ્તારમાં ભારત જપાનને પણ પાછળ રાખી દે તેવી સંભાવનાઓ છે. તે રીતે એશિયા પેસેફીક વિસ્તારમાં બીજા ક્રમનું અર્થતંત્ર બની રહે તે રીતે મકકમ ગતિએ ભારતીય અર્થતંત્ર આગળ વધી રહયું છે. લંડનની સંસ્થ આઈએચએસ માર્કીટસ ધ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ચુંંટાયેલી સરકાર ધ્વારા અર્થતંત્રમાં સુધારાની પ્રક્રિયા ચાલુ રખાશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી સરકાર ધ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરતાં એવુ નીરીક્ષણ કરવામાં આવ્યું છે કે અર્થતંત્ર ખુબ જ રચનાત્મક રીતે આગળ વધી રહયું છે. જીડીપી વૃÂધ્ધદર સરેરાશ સાત ટકા જળવાઈ રહેશે તેવી આશા ઉભી થઈ છે અને તે ર૦૧૯ થી ર૦ર૩ ના સમયગાળામાં યથાવત રહેશે તેવો ઉલ્લેખ અહેવાલમાં કરવામાં આવ્યો છે.
માર્કેટીસે જણાવ્યું છે કે ભારતનું કુલ સ્વદેશી ઉત્પાદન ર૦રપ સુધીમાં ત્રણ ટ્રીલીયન ડોલરથી વધુ થાય તેવી અપેક્ષા છે અને તે રીતે બ્રિટનના અર્થતંત્રને પાછળ રાખી દેશે. તે જ રીતે એશિયા પેસેફીક વિસ્તારમાં પણ ભારત બીજા નંબરનો દેશ બનશે અને જાપાનને પાછળ પાડી દેશે તેવો અંદાજ વ્યકત કર્યો છે. વિશ્વના શ્રેષ્ઠ અર્થતંત્રમાં ભારતનું નામ ધીમે ધીમે આગળ વધી રહયું છે અને એશિયા પેસેફીક ક્ષેત્રમાં પણ તેની કામગીરી ઘણી આગળ ધપી છે. વેપાર અને મુડીરોકાણની ગતિ જાતાં ભારતનું તેનું પરીણામ સતત આગળ વધારતું રહયું છે.
નરેન્દ્ર મોદી સરકારની નીતીઓ અનુસાર આર્થિક સુધારાની પ્રક્રિયા ખુબ જ ગતિશીલ બની છે અને જાહેરક્ષેત્રની બેંકોની કામગીરીમાં સુધારો જાવા મળ્યો છે. બેંકોની બાકી વસુલાતની કામગીરીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને તેના કારણોસર બેંકોની વાર્ષિક અહેવાલોમાં પણ સુધારા જાવા મળ્યા છે. ઉત્પાદનક્ષેત્રમાં પણ ઘણા ફેરફારો થયા છે. સરેરાશ ૧૮ ટકાનો વૃÂધ્ધદર તેમાં જળવાઈ રહયો છે. જા કે પચ્ચીસ ટકાના વૃÂધ્ધદરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના કારણે આગામી ર૦ વર્ષના ગાળા દરમિયાન ભારતમાં સરેરાશ ૭પ લાખ લોકોને રોજગારીનું સર્જન થાય તેવી સંભાવના છે.
દેશની વસતિમાં વધારો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. ર૦૧પ થી ર૦પ૦ સુધીમાં વસતિ લગભગ ૩પ કરોડ જેટલી વધશે તેવો અંંદાજ ધ્યાનમાં રાખ્યો છે. પરીણામે યોગ્ય માળખું, સુવિધાઓ, વીજળી, સ્વચ્છતા, ગૃહ નિર્માણ અને જાહેર પરીવહન વ્યવસ્થા પણ ભારતમાં ઉભી કરવાની જરૂર રહેશે.
ઉદ્યોગક્ષેત્રમાં પણ સુધારાની પ્રક્રિયા પર ભાર મુકયો છે. મેઈક ઈન ઇÂન્ડયા હેઠળ સ્વદેશી ઉત્પાદન વ્યૂહાત્મક રીતે આગળ ધપશે તેનાથી વૃદ્ધિદર જળવાઈ રહેશે તેવી આશા ઊભી થઈ છે.
નરેન્દ્ર મોદી સરકારમાં માળખાકીય સગવડો પર ભાર મૂકીન વિકાસની ગતિ તેજ બની છે. તેનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. વાહન વ્યવહાર, વીજળીની જરૂરિયાતોના કારણે મૂડીરોકાણનો પ્રવાહ વધ્યો છે. વિશ્વ બેન્કે વેપાર સરળીકરણ સૂચિમાં ભારતને આગળ લીધું છે. અને ૧૯૦ દેશોની યાદીમાં ૭૭ નંબર પર પહોંચ્યું છે.
મોદી સરકારની ચૂંટણીમાં ફતેહના પગલે આર્થિક કાર્યકર્મો પણ સરળ રીતે આગળ ધપ્યા છે. સંપૂર્ણ બહુમતિ મળતા તે સરળ રીતે આગળ વધી શકશે. ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં પાંચ વર્ષના ગાળામાં ભારતનો જીડીપી ૫૦ ટકા વધ્યો છે. તેનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
૨૦૧૪માં બે ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ૨૦૧૯માં ત્રણ ટ્રિબીયન સુધી પહોંચવા સક્ષમ બન્યું છે. જીએસટી લાગુ કરવાથી થયેલા કરવેરા સુધારાઓને પણ તેમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પરિણામે ઉત્પાદનો પર એક જ વેરા પદ્ધતિ લાગુ થઈ છે. તેના કારણે માલ સામાનની હેરફેર પર લાગતા વેરામાં ઘટાડો થયો છે. આમ સમગ્ર અહેવાલ ભારતીય અર્થતંત્ર ધીમી પરંતુ મક્કમ ગતિએ આગશે તે માટે મજબૂત મત વ્યક્ત કરે છે.
માર્કેટીસે જણાવ્યું છે કે ભારતનું કુલ સ્વદેશી ઉત્પાદન ર૦રપ સુધીમાં ત્રણ ટ્રીલીયન ડોલરથી વધુ થાય તેવી અપેક્ષા છે અને તે રીતે બ્રિટનના અર્થતંત્રને પાછળ રાખી દેશે. તે જ રીતે એશિયા પેસેફીક વિસ્તારમાં પણ ભારત બીજા નંબરનો દેશ બનશે અને જાપાનને પાછળ પાડી દેશે તેવો અંદાજ વ્યકત કર્યો છે. વિશ્વના શ્રેષ્ઠ અર્થતંત્રમાં ભારતનું નામ ધીમે ધીમે આગળ વધી રહયું છે અને એશિયા પેસેફીક ક્ષેત્રમાં પણ તેની કામગીરી ઘણી આગળ ધપી છે. વેપાર અને મુડીરોકાણની ગતિ જાતાં ભારતનું તેનું પરીણામ સતત આગળ વધારતું રહયું છે.
નરેન્દ્ર મોદી સરકારની નીતીઓ અનુસાર આર્થિક સુધારાની પ્રક્રિયા ખુબ જ ગતિશીલ બની છે અને જાહેરક્ષેત્રની બેંકોની કામગીરીમાં સુધારો જાવા મળ્યો છે. બેંકોની બાકી વસુલાતની કામગીરીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને તેના કારણોસર બેંકોની વાર્ષિક અહેવાલોમાં પણ સુધારા જાવા મળ્યા છે. ઉત્પાદનક્ષેત્રમાં પણ ઘણા ફેરફારો થયા છે. સરેરાશ ૧૮ ટકાનો વૃÂધ્ધદર તેમાં જળવાઈ રહયો છે. જા કે પચ્ચીસ ટકાના વૃÂધ્ધદરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના કારણે આગામી ર૦ વર્ષના ગાળા દરમિયાન ભારતમાં સરેરાશ ૭પ લાખ લોકોને રોજગારીનું સર્જન થાય તેવી સંભાવના છે.
દેશની વસતિમાં વધારો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. ર૦૧પ થી ર૦પ૦ સુધીમાં વસતિ લગભગ ૩પ કરોડ જેટલી વધશે તેવો અંંદાજ ધ્યાનમાં રાખ્યો છે. પરીણામે યોગ્ય માળખું, સુવિધાઓ, વીજળી, સ્વચ્છતા, ગૃહ નિર્માણ અને જાહેર પરીવહન વ્યવસ્થા પણ ભારતમાં ઉભી કરવાની જરૂર રહેશે.
ઉદ્યોગક્ષેત્રમાં પણ સુધારાની પ્રક્રિયા પર ભાર મુકયો છે. મેઈક ઈન ઇÂન્ડયા હેઠળ સ્વદેશી ઉત્પાદન વ્યૂહાત્મક રીતે આગળ ધપશે તેનાથી વૃદ્ધિદર જળવાઈ રહેશે તેવી આશા ઊભી થઈ છે.
નરેન્દ્ર મોદી સરકારમાં માળખાકીય સગવડો પર ભાર મૂકીન વિકાસની ગતિ તેજ બની છે. તેનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. વાહન વ્યવહાર, વીજળીની જરૂરિયાતોના કારણે મૂડીરોકાણનો પ્રવાહ વધ્યો છે. વિશ્વ બેન્કે વેપાર સરળીકરણ સૂચિમાં ભારતને આગળ લીધું છે. અને ૧૯૦ દેશોની યાદીમાં ૭૭ નંબર પર પહોંચ્યું છે.
મોદી સરકારની ચૂંટણીમાં ફતેહના પગલે આર્થિક કાર્યકર્મો પણ સરળ રીતે આગળ ધપ્યા છે. સંપૂર્ણ બહુમતિ મળતા તે સરળ રીતે આગળ વધી શકશે. ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં પાંચ વર્ષના ગાળામાં ભારતનો જીડીપી ૫૦ ટકા વધ્યો છે. તેનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
૨૦૧૪માં બે ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ૨૦૧૯માં ત્રણ ટ્રિબીયન સુધી પહોંચવા સક્ષમ બન્યું છે. જીએસટી લાગુ કરવાથી થયેલા કરવેરા સુધારાઓને પણ તેમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પરિણામે ઉત્પાદનો પર એક જ વેરા પદ્ધતિ લાગુ થઈ છે. તેના કારણે માલ સામાનની હેરફેર પર લાગતા વેરામાં ઘટાડો થયો છે. આમ સમગ્ર અહેવાલ ભારતીય અર્થતંત્ર ધીમી પરંતુ મક્કમ ગતિએ આગશે તે માટે મજબૂત મત વ્યક્ત કરે છે.
Comments
Post a Comment