અમેરિકાએ વિકાસશીલ દેશોને વેપાર ક્ષેત્રે મદદરૂપ થતી જનરલાઈઝ સીસ્ટમ ઓફ પ્રેફરન્સ - જીએસપીમાંથી પાંચમી જૂન ૨૦૧૯થી ભારતને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. જીએસપી પદ્ધતિ હેઠળ અમેરિકા ભારતમાંથી આયાત થતી કેટલીક વસ્તુઓને વેરામુÂક્તનો લાભ આપતો હતો.
આથી બંને દેશોના વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત બનવા ઉપરાંત ભારતીય ઉત્પાદનોની નિકાસને બળ મળતું હતું.
ભારત જીએસપી અંતર્ગત અમેરિકામાં ત્રણ હજાર જેટલા ઉત્પાદનોની નિકાસ કોઈપણ વેરો ભર્યા વિના કરી શકતો હતો. વર્ષ ૨૦૧૮ની વાત કરીએ તો ભારતે જીએસપી હેઠળ ૬.૨ અબજ અમેરિકી ડોલરની વસ્તુઓની અમેરિકામાં નિકાસ વેરો ભર્યા વિના કરી હતી.
વર્ષ ૨૦૧૮ના એપ્રિલ માસમાં અમેરિકાની ડેરી તથા તબીબી ક્ષેત્રની કંપનીઓની રજૂઆતના પગલે અમેરિકન સરકાર ભારતીય ઉત્પાદનોને મળતા જીએસપીના લાભોની સમીક્ષા શરૂ કરી હતી. અત્યાર સુધી અમેરિકાથી આવતા સ્ટેન્ટ જેવા તબીબી ઉપકરણોની કિંમત ખૂબ જ વધી જતા, ભારત સ્ટેન્ટની મહત્તમ વેચાણ કિંમતની મર્યાદા નિર્ધારિત કરી હતી. અમેરિકાની કંપનીઓએ, ભારતના આ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અમેરિકાએ કૃષિ ઉત્પાદનો , પશુ સંવર્ધન જેવા વિવિધ મુદ્દાઓ પણ આવરી લેતા વેપાર ક્ષેત્રના ઘણાં મુદ્દાઓ બાબતે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતને જીએસપી હેઠળ અપાતા લાભો બંધ કરવાની આ યોગ્ય ક્ષણ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ ભારતને વિકાસશીલ દેશોની સૂચીમાંથી દૂર કરવા ઇચ્છે છે.
અમેરિકાએ જીએસપીની કરેલી જાહેરાત બાદ ભારતીય અધિકારીઓએ અમેરિકાના અધિકારીઓના સાથે આ મુદ્દે સઘન વાતચીત શરૂ કરી છે. જાકે, આના પરિણામે ભારત પોતાના નાગરિકોના જાહેર આરોગ્યના ક્ષેત્રે હિત સાચવવા લીધેલા પગલા તથા વલણનું સંતુલન પણ જાખમાશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો છે કે, અમેરિકાના ઉત્પાદનોને ભારતીય બજારમાં સમાન તક તથા તાર્કિ પહોંચ આપવામાં ભારતને નિષ્ફળતા મળી હોવાથી અમેરિકા પાંચમી જૂનથી ભારતને જીએસપી હેઠળ અપાતા લાભો પાછા ખેંચી લેશે.
અમેરિકાના વાણિજ્યમંત્રી વિલ્બર રોસે ભારતની ગયા મહિને લીધેલી મુલાકાત દરમિયાન ભારતે તબીબી ઉપકરણોની કિંમત નિર્ધારિત કરવાના લીધેલા પગલાં તથા ડેરા લોકલાઇઝેશનને ભારત દ્વારા અપનાવાતી અયોગ્ય વેપાર નીતી તરીકે ઓળખાવ્યા છે.
જાકે, ઘણા વિશ્લેષકોએ અમેરિકાના જીએસપી અંગેના નિર્ણયને રક્ષણવાદ તરીકે ઓળખાવ્યો છે.
આમ, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે, અમેરિકાના અત્યાર સુધીના પ્રસ્થાપિત વેપાર નીતીના સ્થાને બીજી નીતી અમલમાં મૂકી છે. આ સમગ્ર પરિÂસ્થતિ, ચીન અને અમેરિકાની જેમ બિનજરૂરી વિવાદની Âસ્થતિ ઊભી કરે તેવી સંભાવના નકારી શકાય નહીં. જાકે, અમેરિકાનું વલણ ભેદભાવવાળું ગણાય કારણ કે તે વિકાસશીલ દેશો વચ્ચે ભેદભાવ અપનાવવા માગે છે. એવી જ રીતે અમેરિકાના આ નિર્ણયથી વિશ્વ વેપાર સંસ્થાની સમજૂતીના કેટલાંક હિસ્સાનો પણ ભંગ થાય છે.
આ સમજૂતીમાં ડબલ્યૂ.ટી.ઓ.એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકાસશીલ દેશોને તેમનો યોગ્ય હિસ્સો મળી રહે તે માટે સકારાત્મક પ્રયાસો કરવા ઉપર ભાર મૂક્યો છે. ભારત વેપાર મહામંડળ - સીઆઈઆઈએ, અમેરિકાના જીએસપી અંગેના નિર્ણયને ઉતાવળમાં લેવાયેલો તથા ભારતના નિકાસકારો માટે નુકસાનકારક નિર્ણય તરીકે ઓળખાવ્યો છે. સીઆઈઆઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત અને અમેરિકા આ મુદ્દે સઘન વાતચીત કરીને સારો અને બધાને માન્ય એવો ઉકેલ શોધી કાઢશે.
ભારતે પણ સત્તાવાર પ્રતિક્રિયામાં અમેરિકાના આ નિર્ણયને કમનસીબ ગણાવીને, બંને દેશોના વેપાર ઉપર ગંભીર અસર કરનારો ગણાવ્યો છે.
ભારતે, અમેરિકાના આ નિર્ણયથી અસર થનાર કૃષિ, દવા, રસાયણ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય કરવા ઉપાયો શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
નિકાસકારોને, બીજા દેશોના બજારો સુધી આગળ વધવા સરકારે પ્રોત્સાહન આપવું જાઈએ. જાકે, ભારત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઉપર અવળી અસર થાય તેવો અપરિપકવ નિર્ણય લેશે નહીં.
લેખકઃ ડોક્ટર સ્તુતિ બેનરજી, અમેરિકન બાબતોના વિશ્લેષક
આથી બંને દેશોના વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત બનવા ઉપરાંત ભારતીય ઉત્પાદનોની નિકાસને બળ મળતું હતું.
ભારત જીએસપી અંતર્ગત અમેરિકામાં ત્રણ હજાર જેટલા ઉત્પાદનોની નિકાસ કોઈપણ વેરો ભર્યા વિના કરી શકતો હતો. વર્ષ ૨૦૧૮ની વાત કરીએ તો ભારતે જીએસપી હેઠળ ૬.૨ અબજ અમેરિકી ડોલરની વસ્તુઓની અમેરિકામાં નિકાસ વેરો ભર્યા વિના કરી હતી.
વર્ષ ૨૦૧૮ના એપ્રિલ માસમાં અમેરિકાની ડેરી તથા તબીબી ક્ષેત્રની કંપનીઓની રજૂઆતના પગલે અમેરિકન સરકાર ભારતીય ઉત્પાદનોને મળતા જીએસપીના લાભોની સમીક્ષા શરૂ કરી હતી. અત્યાર સુધી અમેરિકાથી આવતા સ્ટેન્ટ જેવા તબીબી ઉપકરણોની કિંમત ખૂબ જ વધી જતા, ભારત સ્ટેન્ટની મહત્તમ વેચાણ કિંમતની મર્યાદા નિર્ધારિત કરી હતી. અમેરિકાની કંપનીઓએ, ભારતના આ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અમેરિકાએ કૃષિ ઉત્પાદનો , પશુ સંવર્ધન જેવા વિવિધ મુદ્દાઓ પણ આવરી લેતા વેપાર ક્ષેત્રના ઘણાં મુદ્દાઓ બાબતે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતને જીએસપી હેઠળ અપાતા લાભો બંધ કરવાની આ યોગ્ય ક્ષણ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ ભારતને વિકાસશીલ દેશોની સૂચીમાંથી દૂર કરવા ઇચ્છે છે.
અમેરિકાએ જીએસપીની કરેલી જાહેરાત બાદ ભારતીય અધિકારીઓએ અમેરિકાના અધિકારીઓના સાથે આ મુદ્દે સઘન વાતચીત શરૂ કરી છે. જાકે, આના પરિણામે ભારત પોતાના નાગરિકોના જાહેર આરોગ્યના ક્ષેત્રે હિત સાચવવા લીધેલા પગલા તથા વલણનું સંતુલન પણ જાખમાશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો છે કે, અમેરિકાના ઉત્પાદનોને ભારતીય બજારમાં સમાન તક તથા તાર્કિ પહોંચ આપવામાં ભારતને નિષ્ફળતા મળી હોવાથી અમેરિકા પાંચમી જૂનથી ભારતને જીએસપી હેઠળ અપાતા લાભો પાછા ખેંચી લેશે.
અમેરિકાના વાણિજ્યમંત્રી વિલ્બર રોસે ભારતની ગયા મહિને લીધેલી મુલાકાત દરમિયાન ભારતે તબીબી ઉપકરણોની કિંમત નિર્ધારિત કરવાના લીધેલા પગલાં તથા ડેરા લોકલાઇઝેશનને ભારત દ્વારા અપનાવાતી અયોગ્ય વેપાર નીતી તરીકે ઓળખાવ્યા છે.
જાકે, ઘણા વિશ્લેષકોએ અમેરિકાના જીએસપી અંગેના નિર્ણયને રક્ષણવાદ તરીકે ઓળખાવ્યો છે.
આમ, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે, અમેરિકાના અત્યાર સુધીના પ્રસ્થાપિત વેપાર નીતીના સ્થાને બીજી નીતી અમલમાં મૂકી છે. આ સમગ્ર પરિÂસ્થતિ, ચીન અને અમેરિકાની જેમ બિનજરૂરી વિવાદની Âસ્થતિ ઊભી કરે તેવી સંભાવના નકારી શકાય નહીં. જાકે, અમેરિકાનું વલણ ભેદભાવવાળું ગણાય કારણ કે તે વિકાસશીલ દેશો વચ્ચે ભેદભાવ અપનાવવા માગે છે. એવી જ રીતે અમેરિકાના આ નિર્ણયથી વિશ્વ વેપાર સંસ્થાની સમજૂતીના કેટલાંક હિસ્સાનો પણ ભંગ થાય છે.
આ સમજૂતીમાં ડબલ્યૂ.ટી.ઓ.એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકાસશીલ દેશોને તેમનો યોગ્ય હિસ્સો મળી રહે તે માટે સકારાત્મક પ્રયાસો કરવા ઉપર ભાર મૂક્યો છે. ભારત વેપાર મહામંડળ - સીઆઈઆઈએ, અમેરિકાના જીએસપી અંગેના નિર્ણયને ઉતાવળમાં લેવાયેલો તથા ભારતના નિકાસકારો માટે નુકસાનકારક નિર્ણય તરીકે ઓળખાવ્યો છે. સીઆઈઆઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત અને અમેરિકા આ મુદ્દે સઘન વાતચીત કરીને સારો અને બધાને માન્ય એવો ઉકેલ શોધી કાઢશે.
ભારતે પણ સત્તાવાર પ્રતિક્રિયામાં અમેરિકાના આ નિર્ણયને કમનસીબ ગણાવીને, બંને દેશોના વેપાર ઉપર ગંભીર અસર કરનારો ગણાવ્યો છે.
ભારતે, અમેરિકાના આ નિર્ણયથી અસર થનાર કૃષિ, દવા, રસાયણ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય કરવા ઉપાયો શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
નિકાસકારોને, બીજા દેશોના બજારો સુધી આગળ વધવા સરકારે પ્રોત્સાહન આપવું જાઈએ. જાકે, ભારત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઉપર અવળી અસર થાય તેવો અપરિપકવ નિર્ણય લેશે નહીં.
લેખકઃ ડોક્ટર સ્તુતિ બેનરજી, અમેરિકન બાબતોના વિશ્લેષક
Comments
Post a Comment