લાહોરની પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા જેયુડી વડા હાફિઝ મોહંમદ સઈદ અને ત્રણ અન્યને પ્રી-એરેસ્ટ જામીન આપવાના સમાચારો ધ્યાન ખેંચી રહ્યા છે. આ કંઈ આશ્ચર્યજનક નથી ! જેયુડી વિરુદ્ધ તાલીમ માટે ગેરકાયદેસર રીતે જમીનનો ઉપયોગ કરવાના અને આતંકવાદીઓને નાણાંભંડોળ પૂરૂં પાડવા બાબત સંબંધી આ કેસ છે. જા કે, હમણાં અહેવાલ છે કે, પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા સઈદની ધરપકડ કરવામાં આવી છે અને તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં ધકેલાયો છે. અગાઉ સઈદ તેના ભાઈ હાફિઝ મસૂદ અને અન્ય બે લશ્કર-એ-તોઈબાના સાથી સ્થાપકો અમીર હામજા અને મલિક ઝફરને ૩૧ ઓગસ્ટ સુધી પ્રત્યેકને પાકિસ્તાનના રૂપિયા ૫૦ હજારના બોન્ડ ઉપર વચગાળાના જામીન મંજૂર થયેલા છે. જેયુડી માટે નાણાં ભંડોળ એકઠું કરવા હામજા અને ઝફરને જવાબદાર ઠરાવાયા છે. એક વર્ષ અગાઉ માર્ચ-૨૦૧૮માં એવા બિનસત્તાવાર અહેવાલ હતા કે, હમજાએ લશ્કરે-એ- તોઈબાથી છેડો ફાડી તેણે પોતાનું જૈસે-એ-મનક્યાફા નામના નવા સંગઠનની રચના કરી હતી. જુલાઈના પ્રથમ સપ્તાહમાં નેશનલ એક્સન પ્લાન ફેબ્રુઆરી – ૨૦૧૯ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના નિર્દેશ અનુસાર પાકિસ્તાનની કાઉન્ટર ટેરરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા જેયુડીના નેતાઓ વિરુદ્ધ લાહોર, ગુજરાનવાલા મુલ્તાન, ફૈસલાબાદ, સારગોધ પોલીસ સ્ટેશનોએ ૨૩ જેટલી એફઆઈઆર નોંધાઈ છે, જે ઉલ્લેખનીય બાબત છે. જેયુડી સંગઠનના ચાર ઉચ્ચ નેતાઓ સહિત હોદ્દેદારોને પકડવામાં આવ્યા હતા. મે મહિનામાં અન્ય સિનિયર નેતા મોહંમદ શાહબાઝ સહિત અબ્દુલ રહેમાન મક્કીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એનએસસીએ જેયુડી અને તેને દાન આપતી વીંગ ફલાહ – આઈ- ઈન્સાનિયત એફઆઈએફ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સીટીડીને જણાયું હતું કે, જેયુડી બિન નફાકારક સંગઠનો મારફતે જેવા કે એફઆઈએફ અન્ય ટ્રસ્ટો અલ અનફાલ ટ્રસ્ટ, દાવત-ઉલ-ઈરશાહ ટ્રસ્ટ અને મુઆર્ઝ બિન જબલ ટ્રસ્ટમાંથી નાણાં ભંડોળ એકત્ર કરીને આતંકવાદી સંગઠનોને પૂરૂં પાડવામાં કાર્યરત હતું. જેયુડીના ત્રણ ઉચ્ચ નેતાઓને લાહોરની એટીસી કોર્ટે જામીન મંજૂર કર્યા તે કાયદાનું સંરક્ષણ કરતી સંસ્થામાં આ આતંકવાદીઓને નાણાં પૂરૂં પાડવા કેસ ચલાવવા બાબતે ગંભીરતાનો અભાવ જાવા મળે છે. એટલું જ નહિં પાકિસ્તાનમાં સંસ્થાઓની સત્તાઓમાં પણ તફાવત જાવા મળે છે.
પાકિસ્તાન સરકાર આ પ્રથમવાર ઉપરછલ્લા પગલાં લીધા નથી. ૧૦ મહિના ઘરમાં નજરકેદ બાદ ૨૦૧૭ નવેમ્બરમાં લાહોર કોર્ટે હાફિઝ સઈદને છોડી મૂક્યો હતો. સઈદ સારી રીતે જાણે છે કે, રાજ્યની એજન્સીઓ તેને તથા તેના સંગઠનને ઓછામાં ઓછું નુકસાન કરશે. પાકિસ્તાન તેની વસ્તી ઉપર આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પગલાં લઈ રહ્યું છે. તે બતાવવા ઉપર છલ્લા પ્રતિકાત્મક પગલાંઓની પ્રચાર માધ્યમો દ્વારા જારશોરથી પ્રચાર કરે છે.
વાસ્તવમાં પાકિસ્તાન માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હેઠળ કેટલાક આવા પગલાં લઈ રહ્યું છે. ગયા મહિને અમેરિકાના ઓરલેન્ડોની સમીક્ષા બેઠકમાં ફાયનાÂન્શયલ એકશન ટાસ્ક ફોર્સ પાકિસ્તાન એક્શન પ્લાન આઈટેમના અમલ માટે જાન્યુઆરીમાં સમયમર્યાદા હતી તે ચૂકી ગયું હતું અને મે મહિનામાં પણ તે નિષ્ફળ રહ્યું છે, તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
એફ.એ.ટી.એફે પાકિસ્તાનને ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં તેની કાર્યયોજના ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું અને જા પાકિસ્તાન દ્વારા એ નહીં કરવામાં આવે તો એફ.એ.ટી.એફે પાકિસ્તાનની સામે કડક પગલાં લેશે. જેમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવાનો પણ સમાવેશ થઈ શકશે.
એટલે જ પાકિસ્તાનને એ બતાવવું અનિવાર્ય છે કે, આતંકવાદને ભંડોળ પૂરૂં પાડવા અંગેની કાર્યવાહીનો પરિણામ અસરકારક , પ્રમાણસર અને નિરાશાજનક પ્રતિબંધો હોય છે. સઈના વકીલે કરેલી અરજીમાં એ સ્પષ્ટ થાય છે કે સઈદ અને અન્ય ૩ જણા સામેની ફરિયાદ ખોટી રીતે નોંધવામાં આવી હતી. સઈદના વકીલે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, સીટીડી દ્વારા સઈદ અને તેના સાથીઓને લશ્કર-એ-તોઈબાના સભ્ય બતાવવામાં આવ્યા હતા, જેના પર ૨૦૦૨માં જાન્યુઆરી મહિનામાં પ્રતિબંધ મૂકાયો હતો અને લાહોર વડી અદાલતના ૨૦૦૩ના ચૂકાદા પ્રમાણે સઈદે ડિસેમ્બર ૨૦૦૧માં જ આ આતંકી સંગઠન છોડ્યું હતું. એફ.એ.ટી.એફ.ના દબાણ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની આ અઠવાડિયાના અંતે યોજાનારી અમેરિકા મુલાકાતને ધ્યાનમાં લઈ પાકિસ્તાને આ કાર્યવાહી કરી છે. અમેરિકા મુલાકાત દરમિયાન પાકિસ્તાન અમેરિકાને એવું બતાવવા ઈચ્છે છે કે, તેના ધરતી પરથી આતંકવાદને મળતા સહાય અંગેની અમેરિકાની ચિંતાઓને ઉકેલવા તે તૈયાર છે. પાકિસ્તાન રાષ્ટ્ર અને લશ્કર એ-તોઈબા જેવા આતંકી સંગઠનો વચ્ચેનું જાડાણ એટલું મજબૂત છે, જેના કારણે સરકાર હાફિઝ સઈદ જેવા વૈશ્વિક આંતકવાદીઓ સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરી શક્તી નથી.
પાકિસ્તાન સરકાર આ પ્રથમવાર ઉપરછલ્લા પગલાં લીધા નથી. ૧૦ મહિના ઘરમાં નજરકેદ બાદ ૨૦૧૭ નવેમ્બરમાં લાહોર કોર્ટે હાફિઝ સઈદને છોડી મૂક્યો હતો. સઈદ સારી રીતે જાણે છે કે, રાજ્યની એજન્સીઓ તેને તથા તેના સંગઠનને ઓછામાં ઓછું નુકસાન કરશે. પાકિસ્તાન તેની વસ્તી ઉપર આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પગલાં લઈ રહ્યું છે. તે બતાવવા ઉપર છલ્લા પ્રતિકાત્મક પગલાંઓની પ્રચાર માધ્યમો દ્વારા જારશોરથી પ્રચાર કરે છે.
વાસ્તવમાં પાકિસ્તાન માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ હેઠળ કેટલાક આવા પગલાં લઈ રહ્યું છે. ગયા મહિને અમેરિકાના ઓરલેન્ડોની સમીક્ષા બેઠકમાં ફાયનાÂન્શયલ એકશન ટાસ્ક ફોર્સ પાકિસ્તાન એક્શન પ્લાન આઈટેમના અમલ માટે જાન્યુઆરીમાં સમયમર્યાદા હતી તે ચૂકી ગયું હતું અને મે મહિનામાં પણ તે નિષ્ફળ રહ્યું છે, તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
એફ.એ.ટી.એફે પાકિસ્તાનને ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં તેની કાર્યયોજના ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું અને જા પાકિસ્તાન દ્વારા એ નહીં કરવામાં આવે તો એફ.એ.ટી.એફે પાકિસ્તાનની સામે કડક પગલાં લેશે. જેમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવાનો પણ સમાવેશ થઈ શકશે.
એટલે જ પાકિસ્તાનને એ બતાવવું અનિવાર્ય છે કે, આતંકવાદને ભંડોળ પૂરૂં પાડવા અંગેની કાર્યવાહીનો પરિણામ અસરકારક , પ્રમાણસર અને નિરાશાજનક પ્રતિબંધો હોય છે. સઈના વકીલે કરેલી અરજીમાં એ સ્પષ્ટ થાય છે કે સઈદ અને અન્ય ૩ જણા સામેની ફરિયાદ ખોટી રીતે નોંધવામાં આવી હતી. સઈદના વકીલે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, સીટીડી દ્વારા સઈદ અને તેના સાથીઓને લશ્કર-એ-તોઈબાના સભ્ય બતાવવામાં આવ્યા હતા, જેના પર ૨૦૦૨માં જાન્યુઆરી મહિનામાં પ્રતિબંધ મૂકાયો હતો અને લાહોર વડી અદાલતના ૨૦૦૩ના ચૂકાદા પ્રમાણે સઈદે ડિસેમ્બર ૨૦૦૧માં જ આ આતંકી સંગઠન છોડ્યું હતું. એફ.એ.ટી.એફ.ના દબાણ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની આ અઠવાડિયાના અંતે યોજાનારી અમેરિકા મુલાકાતને ધ્યાનમાં લઈ પાકિસ્તાને આ કાર્યવાહી કરી છે. અમેરિકા મુલાકાત દરમિયાન પાકિસ્તાન અમેરિકાને એવું બતાવવા ઈચ્છે છે કે, તેના ધરતી પરથી આતંકવાદને મળતા સહાય અંગેની અમેરિકાની ચિંતાઓને ઉકેલવા તે તૈયાર છે. પાકિસ્તાન રાષ્ટ્ર અને લશ્કર એ-તોઈબા જેવા આતંકી સંગઠનો વચ્ચેનું જાડાણ એટલું મજબૂત છે, જેના કારણે સરકાર હાફિઝ સઈદ જેવા વૈશ્વિક આંતકવાદીઓ સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરી શક્તી નથી.
Comments
Post a Comment