૧૭મી લોકસભાના પ્રથમ સત્રમાં જમ્મુ અને કાશ્મીર અનામત વિધેયક સહિત ઘણા વિધેયકોને મંજુરી અપાઈ છે. જમ્મુ અને કાશ્મીર અનામત વિધેયકમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતા લોકોને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ ટકા અનામત બેઠકો રાખવાની જાગવાઈ છે.
સંસદના બંને ગૃહોએ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ સુધી લંબાવવા માટે બહાલી આપી છે. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ મુદ્દે અનામતની મહત્તમ મર્યાદા વધારીને ચાર ટકા કરવા બાબતે કેન્દ્ર સરકાર વિચારણા કરશે.
તેમણે કહ્યું કે, કાશ્મીર મુદ્દે એનડીએ સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઇન્સાનિયત , જમહુરીયત અને કાશ્મીરીયતના સિધ્ધાંતને અનુસરી રહી છે. તેમણે એનડીએ સરકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહી હોવાની બાબત દોહરાવી હતી અને અદના સ્તરે તેના સારા પરિણામો જાવા મળ્યા છે.
કેન્દ્ર સરકારે કાશ્મીરમાં પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજીને જમહુરીયતની ખાતરી પરિપૂર્ણ કરવા પ્રયાસ કર્યો હોવાનું શ્રી શાહે કહ્યું. આ વિસ્તારમાં લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે લદ્દાખને માટે અલાયદુ ડિવિઝન બનાવવામાં આવ્યું છે, તથા પર્વતીય પરિષદને વધુ સત્તા આપવામાં આવી છે. રાજ્યસભામાં બધા જ રાજકીય પક્ષોના સાંસદોએ કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના શિક્ષકોએ અનામત આપવાની જાગવાઈ ધરાવતા વિધેયકને બહાલી આપી હતી.
કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા શિક્ષક વર્ગ માટે અનામત વિધેયકમાં દેશભરની ૪૧ કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી આઠ હજાર જગ્યાઓ પર ભરતીની તથા સામાન્ય વર્ગના અને આર્થિક રીતે નબળા એવા લોકોને ૧૦ ટકા અનામત રાખવાની જાગવાઈ ધરાવે છે. લોકસભાએ ડેન્ટીસ્ટ સુધારા વિધેયકને મંજુરી આપી છે.
આ વિધેયક ડેન્ટીસ્ટ માટેના ધારા ૧૯૪૮માં સુધારો સૂચવે છે. આ ધારો રાજ્ય ડેન્ટલ કાઉÂન્સલ તથા જાઇન્ટ સ્ટેટ ડેન્ટલ કાઉÂન્સલોનું નિયંત્રણ કરે છે. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આ વિધેયકમાં ફરજિયાત શબ્દને દૂર કરવાની જાગવાઈ છે.
તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં તબીબી શિક્ષણમાં સર્વગ્રાહી સુધારા લાવવા રાષ્ટ્રીય તબીબી પંચ એન.એમ.સી. વિધેયક સંસદમાં રજૂ કરશે. લોકસભામાં ભારતીય તબીબી પરિષદ સુધારા વિધેયક ૨૦૧૯ પરની ચર્ચામાં ભાગ લેતા ડોક્ટર હર્ષવર્ધને આ મુજબ જણાવ્યું હતું.
લોકસભાએ આ વિધેયકને ધ્વનીમતથી બહાલી આપી હતી. સરકારે દિલ્હી ઇન્ટરનેશનલ આર્બીટ્રેશન સેન્ટર – એન.ડી.એ.આઈ.સી. વિધેયક ૨૦૧૯ ગૃહમાં લાવશે.
આ વિધેયકમાં ઇÂન્સ્ટટ્યૂશનલ આર્બીટ્રેશન માટે સ્વતંત્ર અને અલાયદી સંસ્થા રચવાની જાગવાઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહમાં આર્થિક સર્વેક્ષણ લોકસભામાં રજૂ કર્યું હતું.
આ સર્વેમાં જણાવ્યું છે કે, દેશના અર્થતંત્રનો ઉચ્ચ અને ઝડપી વિકાસદર હાંસલ કરવા લોકોએ એનડીએને મોટી સંખ્યામાં સમર્થન આપ્યું. વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ભારત ઝડપથી વધતું અર્થતંત્ર બની રહેશે, તેવો વિશ્વાસ સર્વેમાં વ્યક્ત કરાયો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટેનું સામાન્ય અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું હતું. દેશના અર્થતંત્રનો ઝડપી વિકાસ સાધીને વધુ ગતિમાન બનાવવા આ અંદાજપત્રમાં મોટી અને હિંમતભરી પહેલો કરવામાં આવી છે.
સંસદના બંને ગૃહોએ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ સુધી લંબાવવા માટે બહાલી આપી છે. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ મુદ્દે અનામતની મહત્તમ મર્યાદા વધારીને ચાર ટકા કરવા બાબતે કેન્દ્ર સરકાર વિચારણા કરશે.
તેમણે કહ્યું કે, કાશ્મીર મુદ્દે એનડીએ સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઇન્સાનિયત , જમહુરીયત અને કાશ્મીરીયતના સિધ્ધાંતને અનુસરી રહી છે. તેમણે એનડીએ સરકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહી હોવાની બાબત દોહરાવી હતી અને અદના સ્તરે તેના સારા પરિણામો જાવા મળ્યા છે.
કેન્દ્ર સરકારે કાશ્મીરમાં પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજીને જમહુરીયતની ખાતરી પરિપૂર્ણ કરવા પ્રયાસ કર્યો હોવાનું શ્રી શાહે કહ્યું. આ વિસ્તારમાં લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે લદ્દાખને માટે અલાયદુ ડિવિઝન બનાવવામાં આવ્યું છે, તથા પર્વતીય પરિષદને વધુ સત્તા આપવામાં આવી છે. રાજ્યસભામાં બધા જ રાજકીય પક્ષોના સાંસદોએ કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના શિક્ષકોએ અનામત આપવાની જાગવાઈ ધરાવતા વિધેયકને બહાલી આપી હતી.
કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા શિક્ષક વર્ગ માટે અનામત વિધેયકમાં દેશભરની ૪૧ કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી આઠ હજાર જગ્યાઓ પર ભરતીની તથા સામાન્ય વર્ગના અને આર્થિક રીતે નબળા એવા લોકોને ૧૦ ટકા અનામત રાખવાની જાગવાઈ ધરાવે છે. લોકસભાએ ડેન્ટીસ્ટ સુધારા વિધેયકને મંજુરી આપી છે.
આ વિધેયક ડેન્ટીસ્ટ માટેના ધારા ૧૯૪૮માં સુધારો સૂચવે છે. આ ધારો રાજ્ય ડેન્ટલ કાઉÂન્સલ તથા જાઇન્ટ સ્ટેટ ડેન્ટલ કાઉÂન્સલોનું નિયંત્રણ કરે છે. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આ વિધેયકમાં ફરજિયાત શબ્દને દૂર કરવાની જાગવાઈ છે.
તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં તબીબી શિક્ષણમાં સર્વગ્રાહી સુધારા લાવવા રાષ્ટ્રીય તબીબી પંચ એન.એમ.સી. વિધેયક સંસદમાં રજૂ કરશે. લોકસભામાં ભારતીય તબીબી પરિષદ સુધારા વિધેયક ૨૦૧૯ પરની ચર્ચામાં ભાગ લેતા ડોક્ટર હર્ષવર્ધને આ મુજબ જણાવ્યું હતું.
લોકસભાએ આ વિધેયકને ધ્વનીમતથી બહાલી આપી હતી. સરકારે દિલ્હી ઇન્ટરનેશનલ આર્બીટ્રેશન સેન્ટર – એન.ડી.એ.આઈ.સી. વિધેયક ૨૦૧૯ ગૃહમાં લાવશે.
આ વિધેયકમાં ઇÂન્સ્ટટ્યૂશનલ આર્બીટ્રેશન માટે સ્વતંત્ર અને અલાયદી સંસ્થા રચવાની જાગવાઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહમાં આર્થિક સર્વેક્ષણ લોકસભામાં રજૂ કર્યું હતું.
આ સર્વેમાં જણાવ્યું છે કે, દેશના અર્થતંત્રનો ઉચ્ચ અને ઝડપી વિકાસદર હાંસલ કરવા લોકોએ એનડીએને મોટી સંખ્યામાં સમર્થન આપ્યું. વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ભારત ઝડપથી વધતું અર્થતંત્ર બની રહેશે, તેવો વિશ્વાસ સર્વેમાં વ્યક્ત કરાયો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટેનું સામાન્ય અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું હતું. દેશના અર્થતંત્રનો ઝડપી વિકાસ સાધીને વધુ ગતિમાન બનાવવા આ અંદાજપત્રમાં મોટી અને હિંમતભરી પહેલો કરવામાં આવી છે.
Comments
Post a Comment