દક્ષિણ ચીની સમુદ્રમાં તણાવો વધતાં દક્ષિણ ચીની સમુદ્ર અંગેનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બેંકોક ખાતે ચાલી રહેલી નવમી પુર્વ એશિયાના વિદેશ મંત્રીઓની પરિષદમાં આ વિવાદ ઉપર ચર્ચા થવાની પુર્ણ સંભાવના છે.ભારત તરફથી વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર આ પરિષદમાં ભાગ લઈ રહયાં છે. હૈયાંગડિઝી આઠ નામના ગત મહિનાના પહેલા અઠવાડીયામાં ચીનના સર્વેક્ષણ જહાજે વિયેતનામના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ર૦૦ મીટર અંદર ઘુસી દરિયાઈમાં ધરતીકંપને લગતું સર્વેક્ષણ હાથ ધર્યુ હતું. જેના પગલે વિયેતનામમાં ચિંતાઓ વધી ગઈ હતી. ચીન, તૈવાન અને બુનાઈ, મલેશિયા, ફિલીપાઈન્સ જેવા પ્રમુખ દક્ષિણ પુર્વ એશિયાઈ દેશો દક્ષિણ ચીન સમુદ્ર ઉપર દાવો કરે છે. આ એક લાંબા સમયથી ચાલી રહેલો દરિયાઈ સીમા વિવાદ છે. જેના કેન્દ્ર સ્થાને ચીન છે.
દક્ષિણ ચીની સમુદ્ર મામલે ચીનના વર્તનનું ધ્યાનપુર્વક વિશ્લેષણ કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે ચીન તેનો દાવો છોડવા અને અન્ય દેશોને છુટ આપવા ઈચ્છતુ નથી. રાષ્ટ્રપ્રમુખ રોડિગો ડયુર્ટેની આગેવાની હેઠળ ફિલીપાઈન્સના દાવાનો ગંભીરતા ઓછી થઈ છે. પરંતુ વિયેતનામ હજુ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઈ સરહદ અંગેના તેના અભિગમ ઉપર મકકમ છે. એટલે જ દક્ષિણ ચીની સમુદ્ર ખુબ જ મહત્વ ધરાવે છે. તે કુદરતી સંસાધનોથી સંપન્ન છે. દક્ષિણ ચીની સમુદ્રની અંદર અગીયાર અબજ બેરેલ તેલ અને ૧૬૦ ટ્રીલીયન કયુબીક ફોટ કુદરતી ગેસ છે. તે દરિયાઈ સંચાર માટેનો મહત્વનો માર્ગ છે. જેમાંથી ૮૦ ટકા જેટલો ચીનની આયાતો પસાર થાય છે.
લાંબા સમય સુધી સંયમ રાખ્યા પછી વિયેતનામે ફરીથી આ મુદૃનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું વલણ અપનાવ્યું છે. આ વખતે તેણે આ મુદૃ આંતરરાષ્ટ્રીય સહયોગ માંગ્યો છે. વિયેતનામ ચર્તુપક્ષીય સુરક્ષા વાટાઘાટો અંતર્ગત થતાં મોટા પ્રયત્નોને પણ વધુ સમર્થન આપી રહયું હોય તેમ લાગે છે. ભારત આ વિવાદમાં કોઈ પક્ષ તરીકે પણ નથી કે તે કોઈ એક દેશ સાથે પણ નથી. પરંતુ તેના આ સમુદ્ર સાથે મોટા હિતો જાડાયેલા છે. દક્ષિણ ચીની સમુદ્ર માટે મહત્વનો છે, કારણ કે તેમા ભારતના ઓ.એન.જી.સી. નો વ્યાપારિક હિસ્સો છે. ભારતની સત્તાવાર દરજજા નોંધપાત્ર રીતે સંયુકત રાષ્ટ્રના સમુદ્રી નિયમો અંગેના ૧૯૮ર ના સંમેલનના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર ઓવર ફલાઈટની સ્વતંત્રતા સુરક્ષિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય પાણીમાં અમર્યાદિત કાયદાકીય વેપાર સુનિશ્ચિત કરવાનો છે.
વિયેતનામ દ્વારા હંમેશા પુર્વ એશિયન પ્રદેશમાં ભારતની હાજરીને આવકારવામાં આવી છે. ભારત અને વિયેતનામ વચ્ચે સૌહાર્દપુર્ણ સંબંધો છે અને ભારતને વિયેતનામનો વિશ્વાસુ તેમજ નૈસર્ગિક સહયોગી દેશ માનવામાં આવે છે. વિયેતનામના વ્યાપક વ્યુહાત્મક સહયોગી ત્રણ દેશોમાં ભારત એક છે, બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય રાજકીય વિશ્વાસ જાવા મળે છે. ભારતને દક્ષિણ પુર્વ એશિયાના દેશોમાં એક જવાબદાર શકિતશાળી દેશ માનવામાં આવે છે. ભારતને આસિયાન નેતૃત્વ અંતર્ગત પુર્વ એશિયા સમિટ, આશિયાન પ્રાદેશિક મંચ વગેરેમાં મહત્વપુર્ણ ગણવામાં આવે છે. વિયેતનામ અને ચીન વચ્ચેના ભારતના મજબુત સંબંધોને જાતાં એ સ્વાભાવિક છે કે વિયેતનામ તેના સંદેશા વ્યવહારની સૌથી મહત્વપુર્ણ સમુદ્રી રેખાઓમાંથી એકને સુરક્ષિત રાખવા માટે ભારતના કદ પ્રમાણે તેના તરફ ધ્યાન આપશે.
ચીન સાથે બહુપક્ષીય વાટાઘાટો પર આગ્રહ રાખવાની તેમની અગાઉની Âસ્થતિથી દુર થતાં ફિલીપાઈન્સ અને વિયેતનામ પણ હવે અગાઉની Âસ્થતિથી દુર થતાં ફીલીપાઈન્સ અને વિયેતનામ પણ દ્વિપક્ષી મંત્રણા માટે યોગ્ય છે.
એક બાજુ ભારત અને વિયેતનામ વ્યુહાત્મક ભાગીદારો છે, તો ભારતે ચીન સાથેના તેના સંબંધોમાં પણ સકારાત્મકતા જાળવી રાખી છે. ભારતે હંમેશા આસિયાનની કેન્દ્રીયતાના મહત્વ ઉપર ભાર મુકયો છે. આમા સંકળાયેલા તમામ પક્ષો સંયુકત રાષ્ટ્રના સમુદ્રના કાયદાઓનો સમર્થન કરે તે સૌના હિતમાં છે.
દક્ષિણ ચીની સમુદ્ર મામલે ચીનના વર્તનનું ધ્યાનપુર્વક વિશ્લેષણ કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે ચીન તેનો દાવો છોડવા અને અન્ય દેશોને છુટ આપવા ઈચ્છતુ નથી. રાષ્ટ્રપ્રમુખ રોડિગો ડયુર્ટેની આગેવાની હેઠળ ફિલીપાઈન્સના દાવાનો ગંભીરતા ઓછી થઈ છે. પરંતુ વિયેતનામ હજુ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઈ સરહદ અંગેના તેના અભિગમ ઉપર મકકમ છે. એટલે જ દક્ષિણ ચીની સમુદ્ર ખુબ જ મહત્વ ધરાવે છે. તે કુદરતી સંસાધનોથી સંપન્ન છે. દક્ષિણ ચીની સમુદ્રની અંદર અગીયાર અબજ બેરેલ તેલ અને ૧૬૦ ટ્રીલીયન કયુબીક ફોટ કુદરતી ગેસ છે. તે દરિયાઈ સંચાર માટેનો મહત્વનો માર્ગ છે. જેમાંથી ૮૦ ટકા જેટલો ચીનની આયાતો પસાર થાય છે.
લાંબા સમય સુધી સંયમ રાખ્યા પછી વિયેતનામે ફરીથી આ મુદૃનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું વલણ અપનાવ્યું છે. આ વખતે તેણે આ મુદૃ આંતરરાષ્ટ્રીય સહયોગ માંગ્યો છે. વિયેતનામ ચર્તુપક્ષીય સુરક્ષા વાટાઘાટો અંતર્ગત થતાં મોટા પ્રયત્નોને પણ વધુ સમર્થન આપી રહયું હોય તેમ લાગે છે. ભારત આ વિવાદમાં કોઈ પક્ષ તરીકે પણ નથી કે તે કોઈ એક દેશ સાથે પણ નથી. પરંતુ તેના આ સમુદ્ર સાથે મોટા હિતો જાડાયેલા છે. દક્ષિણ ચીની સમુદ્ર માટે મહત્વનો છે, કારણ કે તેમા ભારતના ઓ.એન.જી.સી. નો વ્યાપારિક હિસ્સો છે. ભારતની સત્તાવાર દરજજા નોંધપાત્ર રીતે સંયુકત રાષ્ટ્રના સમુદ્રી નિયમો અંગેના ૧૯૮ર ના સંમેલનના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર ઓવર ફલાઈટની સ્વતંત્રતા સુરક્ષિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય પાણીમાં અમર્યાદિત કાયદાકીય વેપાર સુનિશ્ચિત કરવાનો છે.
વિયેતનામ દ્વારા હંમેશા પુર્વ એશિયન પ્રદેશમાં ભારતની હાજરીને આવકારવામાં આવી છે. ભારત અને વિયેતનામ વચ્ચે સૌહાર્દપુર્ણ સંબંધો છે અને ભારતને વિયેતનામનો વિશ્વાસુ તેમજ નૈસર્ગિક સહયોગી દેશ માનવામાં આવે છે. વિયેતનામના વ્યાપક વ્યુહાત્મક સહયોગી ત્રણ દેશોમાં ભારત એક છે, બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય રાજકીય વિશ્વાસ જાવા મળે છે. ભારતને દક્ષિણ પુર્વ એશિયાના દેશોમાં એક જવાબદાર શકિતશાળી દેશ માનવામાં આવે છે. ભારતને આસિયાન નેતૃત્વ અંતર્ગત પુર્વ એશિયા સમિટ, આશિયાન પ્રાદેશિક મંચ વગેરેમાં મહત્વપુર્ણ ગણવામાં આવે છે. વિયેતનામ અને ચીન વચ્ચેના ભારતના મજબુત સંબંધોને જાતાં એ સ્વાભાવિક છે કે વિયેતનામ તેના સંદેશા વ્યવહારની સૌથી મહત્વપુર્ણ સમુદ્રી રેખાઓમાંથી એકને સુરક્ષિત રાખવા માટે ભારતના કદ પ્રમાણે તેના તરફ ધ્યાન આપશે.
ચીન સાથે બહુપક્ષીય વાટાઘાટો પર આગ્રહ રાખવાની તેમની અગાઉની Âસ્થતિથી દુર થતાં ફિલીપાઈન્સ અને વિયેતનામ પણ હવે અગાઉની Âસ્થતિથી દુર થતાં ફીલીપાઈન્સ અને વિયેતનામ પણ દ્વિપક્ષી મંત્રણા માટે યોગ્ય છે.
એક બાજુ ભારત અને વિયેતનામ વ્યુહાત્મક ભાગીદારો છે, તો ભારતે ચીન સાથેના તેના સંબંધોમાં પણ સકારાત્મકતા જાળવી રાખી છે. ભારતે હંમેશા આસિયાનની કેન્દ્રીયતાના મહત્વ ઉપર ભાર મુકયો છે. આમા સંકળાયેલા તમામ પક્ષો સંયુકત રાષ્ટ્રના સમુદ્રના કાયદાઓનો સમર્થન કરે તે સૌના હિતમાં છે.
Comments
Post a Comment