જમ્મુ અને કાશ્મીર અંગેના દુરાગ્રના કારણે પાકિસ્તાન પ્રક્ષોભકારી અવસ્થામાંથી ગુજરી રહયું છે. ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય ભારતની આંતરીક બાબત હોવાનું જણાવતા વિશ્વના લગભગ બધા જ શકિતશાળી દેશોએ પાકિસ્તાનને ઠપકાર આપ્યો છે. સમર્થન મેળવવા પાકિસ્તાન હવે અથાક પ્રયાસ કરી રહયું છે.
એક ખાનગી ટીવી ચેનલ સાથે કરેલી વાતચીતમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે કબુલ કર્યુ હતું કે પાકિસ્તાન ભારતની સામે પરંપરાગત યુધ્ધ જીતી શકશે નહી તેમણે પરમાણુ ખતરાનો પુનરૂચ્ચાર કર્યો.
વિશ્વના દેશોને કાશ્મીર તરફ ધ્યાન દોરવા જણાવ્યું હતું. તેમણે વિશ્વને ચેતવણી આપી કે જા તે ભારતના પરમાણુ શ†ગાર પર ધ્યાન આપવામાં નિષ્ફળ જશે તો તે ત્યારબાદ થનાર ભારે આપત્તી માટે જવાબદાર ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે તેમણે વિશ્વને જાણ કરી દીધી છે કે પાકિસ્તાન યુધ્ધ ઈચ્છતું નથી પરંતુ તે તેની સુરક્ષા અને અખંડિતતાની સામે ઉભા થયેલા પડકારોથી અજાણ રહી શકે નહી.
તેમણે એમ પણ સ્વીકાર્યુ હતું કે નાણાંકીય કાર્યવાહી દળ એફએટીએફે આવતા મહિને આતંકવાદ માટે અપાતા સહાય મામલે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવા અંગે સુનાવણી હાથ ધરશે. ત્યારે પાકિસ્તાનને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. આ મુલાકાતમાં શ્રી ખાતે વધુમાં કહયું હતું કે વિશ્વ ધ્વારા પાકિસ્તાનનું અર્થતંત્ર તોડવાનું કાવતરૂ કરવામાં આવી રહયું છે. તેમણે ભારત સાથે વાતચીત શરૂ કરવા અંગે તેઓએ કરેલા પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી.
આ વાત સત્યથી બહુ જ દુર છે. જાન્યુઆરી ર૦૧૬ માં થયેલા પઠાણકોટ હુમલા બાદ ભારતે સતત કહયું છે કે આતંકવાદ અને વાટાઘાટો એક સાથે ન થઈ શકશે. હકીકતમાં ભારતે કેટલીક વાર પાકીસ્તાનની સામે મૈત્રીનો હાથ આગળ કર્યો છે પણ તેને પાકિસ્તાન તરફથી હંમેશા જ અવરોધો થાય છે.
પાકિસ્તાન પોતાની ષડયંત્રના કારણે કાશ્મીર મુદૃ અલગ પડયું છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પ્રોકસી યુધ્ધ કરવા પાકિસ્તાને છેલ્લા ત્રણ દાયકાથી આતંકી જુથોને સહાય, આર્થિક ભંડોળ તેમજ તાલીમ પુરી પાડી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ તરત જ તેઓને ચીનના જીનીયાંગ પ્રાંતમાં ઉઈઘુર મુસ્લીમો અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડયો છે. વિશ્વ ઉઈઘુર કોંગ્રેસ ધ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી પર બેવડા ધોરણો અપનાવવાનો તથા ચીનના ઉઈઘુર મુસ્લીમોની સતામણી અંગે આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો કરાયા. પાકિસ્તાન આ મુદૃ સુપકીદી એવી રહયું છે અને ચીનની રીતીઓને સમર્થન આપી રહયું છે તે બાબત શરમજનક છે.
કેટલાક મહિના અગાઉ આંતરરાષ્ટ્રીય પત્રકારો એ શ્રી ઈમરાન ખાનને ઉઈઘુર મુદૃ પ્રશ્નો પુછયા હતા. ત્યારે તેમણે કહયું કે તેઓ આ મુદૃ અજાણ છે. જીનીવા ખાતે સંસ્થાના પ્રમુખ શેલકુન ઈસ્તએ કહયું કે શ્રી ખાન સારી રીતે જાણે છે કે ચીન સરકાર ઉઈઘુર મુસ્લીમો સામે શું કહી રહી છે છતાં તેઓ આ મુદૃ વાત કરવા તૈયાર નથી. તેમણે ઉમેર્યુ કે પાકિસ્તાન માનવ અધિકારોનો ભંગ કરનાર સૌથી મોટો દેશ છે અને ચીન હકીકત છુપાવી રહયું છે.
ઉઈઘુર અટકાયત શિબિરો ખરેખર તાલીમ કેન્દ્રો છે. એવા ચીનના દાવા અંગે ઉઈઘુર આંદોલનકારે કહયું કે આ જુઠાણુ છે અને ચીન હકીકતો છુપાવી રહયું છે. શ્રી ઈસાએ ઉમેર્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીરના મુદૃ ઉઠાવે છે. પરંતુ ઉઈઘુર મુદૃ આખ આડા કાન કરી ચીનની નીતીઓને ટેકો આપે છે. આ બેવડા ધોરણો નીંદનીય છે.
ઈમરાન ખાન પોતાને કાશ્મીરી લોકોના મિત્ર તરીકે ગણાવવા પ્રયાસ કરી રહયાં છે. પણ બલોચ લોકોની નજરમાં તેઓ આવી ગયા છે. ગત સપ્તાહે જીનીવામાં સંયુકત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના સંમેલન દરમ્યાન બલોચ નેતાઓએ ઈમરાન ખાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બલુચિસ્તાનમાં પાકિસ્તાન નરસંહાર કરીને માનવ અધિકારનું ઉલ્લંધન કરે છે છતાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે કાશ્મીરના માનવ અધિકારની વાતો કરે છે. એટલે જ એમ લાગે છે કે પાકિસ્તાન તેના બેવડા વલણના કારણે સતત મુશ્કેલીમાં જ રહે છે.
એક ખાનગી ટીવી ચેનલ સાથે કરેલી વાતચીતમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે કબુલ કર્યુ હતું કે પાકિસ્તાન ભારતની સામે પરંપરાગત યુધ્ધ જીતી શકશે નહી તેમણે પરમાણુ ખતરાનો પુનરૂચ્ચાર કર્યો.
વિશ્વના દેશોને કાશ્મીર તરફ ધ્યાન દોરવા જણાવ્યું હતું. તેમણે વિશ્વને ચેતવણી આપી કે જા તે ભારતના પરમાણુ શ†ગાર પર ધ્યાન આપવામાં નિષ્ફળ જશે તો તે ત્યારબાદ થનાર ભારે આપત્તી માટે જવાબદાર ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે તેમણે વિશ્વને જાણ કરી દીધી છે કે પાકિસ્તાન યુધ્ધ ઈચ્છતું નથી પરંતુ તે તેની સુરક્ષા અને અખંડિતતાની સામે ઉભા થયેલા પડકારોથી અજાણ રહી શકે નહી.
તેમણે એમ પણ સ્વીકાર્યુ હતું કે નાણાંકીય કાર્યવાહી દળ એફએટીએફે આવતા મહિને આતંકવાદ માટે અપાતા સહાય મામલે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ કરવા અંગે સુનાવણી હાથ ધરશે. ત્યારે પાકિસ્તાનને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. આ મુલાકાતમાં શ્રી ખાતે વધુમાં કહયું હતું કે વિશ્વ ધ્વારા પાકિસ્તાનનું અર્થતંત્ર તોડવાનું કાવતરૂ કરવામાં આવી રહયું છે. તેમણે ભારત સાથે વાતચીત શરૂ કરવા અંગે તેઓએ કરેલા પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી.
આ વાત સત્યથી બહુ જ દુર છે. જાન્યુઆરી ર૦૧૬ માં થયેલા પઠાણકોટ હુમલા બાદ ભારતે સતત કહયું છે કે આતંકવાદ અને વાટાઘાટો એક સાથે ન થઈ શકશે. હકીકતમાં ભારતે કેટલીક વાર પાકીસ્તાનની સામે મૈત્રીનો હાથ આગળ કર્યો છે પણ તેને પાકિસ્તાન તરફથી હંમેશા જ અવરોધો થાય છે.
પાકિસ્તાન પોતાની ષડયંત્રના કારણે કાશ્મીર મુદૃ અલગ પડયું છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પ્રોકસી યુધ્ધ કરવા પાકિસ્તાને છેલ્લા ત્રણ દાયકાથી આતંકી જુથોને સહાય, આર્થિક ભંડોળ તેમજ તાલીમ પુરી પાડી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ તરત જ તેઓને ચીનના જીનીયાંગ પ્રાંતમાં ઉઈઘુર મુસ્લીમો અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડયો છે. વિશ્વ ઉઈઘુર કોંગ્રેસ ધ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી પર બેવડા ધોરણો અપનાવવાનો તથા ચીનના ઉઈઘુર મુસ્લીમોની સતામણી અંગે આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો કરાયા. પાકિસ્તાન આ મુદૃ સુપકીદી એવી રહયું છે અને ચીનની રીતીઓને સમર્થન આપી રહયું છે તે બાબત શરમજનક છે.
કેટલાક મહિના અગાઉ આંતરરાષ્ટ્રીય પત્રકારો એ શ્રી ઈમરાન ખાનને ઉઈઘુર મુદૃ પ્રશ્નો પુછયા હતા. ત્યારે તેમણે કહયું કે તેઓ આ મુદૃ અજાણ છે. જીનીવા ખાતે સંસ્થાના પ્રમુખ શેલકુન ઈસ્તએ કહયું કે શ્રી ખાન સારી રીતે જાણે છે કે ચીન સરકાર ઉઈઘુર મુસ્લીમો સામે શું કહી રહી છે છતાં તેઓ આ મુદૃ વાત કરવા તૈયાર નથી. તેમણે ઉમેર્યુ કે પાકિસ્તાન માનવ અધિકારોનો ભંગ કરનાર સૌથી મોટો દેશ છે અને ચીન હકીકત છુપાવી રહયું છે.
ઉઈઘુર અટકાયત શિબિરો ખરેખર તાલીમ કેન્દ્રો છે. એવા ચીનના દાવા અંગે ઉઈઘુર આંદોલનકારે કહયું કે આ જુઠાણુ છે અને ચીન હકીકતો છુપાવી રહયું છે. શ્રી ઈસાએ ઉમેર્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીરના મુદૃ ઉઠાવે છે. પરંતુ ઉઈઘુર મુદૃ આખ આડા કાન કરી ચીનની નીતીઓને ટેકો આપે છે. આ બેવડા ધોરણો નીંદનીય છે.
ઈમરાન ખાન પોતાને કાશ્મીરી લોકોના મિત્ર તરીકે ગણાવવા પ્રયાસ કરી રહયાં છે. પણ બલોચ લોકોની નજરમાં તેઓ આવી ગયા છે. ગત સપ્તાહે જીનીવામાં સંયુકત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના સંમેલન દરમ્યાન બલોચ નેતાઓએ ઈમરાન ખાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. બલુચિસ્તાનમાં પાકિસ્તાન નરસંહાર કરીને માનવ અધિકારનું ઉલ્લંધન કરે છે છતાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે કાશ્મીરના માનવ અધિકારની વાતો કરે છે. એટલે જ એમ લાગે છે કે પાકિસ્તાન તેના બેવડા વલણના કારણે સતત મુશ્કેલીમાં જ રહે છે.
Comments
Post a Comment