અઝરબૈજાનની રાજધાની સેલ્યુબ્રિયસના દરિયાકાંઠે બાકુમાં બિન જોડાણવાદી ચળવળ નોન એલાઇન્ડ મુવમેન્ટ નામ દેશોની ૧૮મી બે દિવસીય બેઠક મળી. જેનો નિષ્કર્ષ વિશ્વના દેશોને યાદ અપાવે છે કે નામ સંગઠન હજુ જીવંત છે અને સમૃધ્ધ છે. છ દાયકા અગાઉથી નામ દેશોના સંગઠનની શરૂઆતથી જ પશ્ચીમન્) ટિકાકારોની કોઇ કમી નથી. જેઓ તેના વિશે લખવા તૈયાર ન હતા, પણ તેઓ વારંવાર ખોટા સાબિત થયા છે. ખરેખર તો ૧૮મી નામ શિખર પરીષદનું આયોજન અઝરબૈજાન ધ્વારા કરાયું હતું. જે આ નામ સંગઠનમાં ર૦૧૧ ના અંતમાં જોડાયા હતા. આ બિન જોડાણવાદી દેશોનું સંગઠન હજી પણ સભ્ય દેશો માટે કંઇક અર્થ ધરાવે છે. ઝડપથી બદલાતી દુનિયામાં હજી પણ એવા ઘણા દેશો છે જે ત્રીજા વિશ્વના દેશો માટે એક અવાજે બોલવા માટે મંચ તરીકે નામ દેશો પર વિશ્વાસ રાખે છે અને આજ તક તેમને વિશ્વના દેશો સમક્ષ રજુઆતની એક શકિતશાળી રાજનીતી તરીકેની ઓળખ આપે છે.
બિન જોડાણવાદી ચળવળના સંસ્થાપક દેશોમાંના એક એવા ભારત દેશે તેની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયાહ નાયડુએ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યુ હતું. જેમણે શિખર પરીષદના સહયોગી દેશોને ભારતના તેના સિધ્ધાંતો અને ઉદેશો અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરતા તેને દોહરાવ્યું હતુ. ધાર્યા મુજબ પાકિસ્તાને પોતાનો પ્રિય કાશ્મીર મુદૃો ઉઠાવવા આ મંચનો ઉપયોગ કરવાનું ટાળ્યું નહતું. આ મુદેૃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીના ટીકાત્મક સંબોધનનો જવાબ આપવા, ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ જણાવ્યું હતું અને લાંબા સમયથી ચાલતા સરહદપારના આતંકવાદને બંધ કરવા અને કાશ્મીર મુદૃાને નહી ચગાવવા તાકીદ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ કહયું કે જો પાકિસ્તાન આતંકવાદને પોષવાનું બંધ કરે તો પશ્ચિમના પાડોશી દેશો તેને માટે અને વિશ્વના બાકીના દેશો માટે ઘણુ બધુ સારૂ કરી શકે. શિખર પરીષદના નિવેદનમાં સંયુકત રાષ્ટ્રના ચાર્ટરના સિધ્ધાંતો, આંતરરાષ્ટ્રીય સંમેલનો અનુસાર આતંકવાદનો વિરોધ કરવાના પ્રયાસ માટેના સંકલ્પ સાથે ભારતની સ્થિતિને યોગ્ય ઠેરવવામાં આવી હતી.
જો કે બિન જોડાણવાદી દેશોની ચળવળની શરૂઆત પછી અને શીત યુધ્ધના દિવસોથી વિશ્વનું બે વૈચારિક છાવણીમાં વિભાજન થયા પછી વિશ્વમાં ઘણુ પરીવર્તન આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતીમાં થઇરહેલા ફેરફારો સાથે બિન જોડાણવાળી ચળવળની ભૂમિકામાં પણ બદલાવ આવ્યો છે. તે જ રીતે નામ દેશોએ પણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતીના બદલાતી ગતિ સાથે સંતુલન સાધી ફેરફાર કરવા પડશે પણ આમ છતા નામ હજી પક્ષ સંયુકત રાષ્ટ્રસંઘ પછી વિશ્વનું સૌથી મોટુ સભ્ય દેશો ધરાવવાનું જુથ છે. ૧ર૦ દેશોના સભ્યપદ સાથે તે વિશ્વનું બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જેને રાજકીય કે લશ્કરી સત્તા આધારીત વિશ્વમાં મહત્વપુર્ણ ગણવુ રહયું.
નોંધપાત્ર એ છે કે આ પરીષદમાં પોતાના જુદા જુદા એજન્ડા સાથે અલગ રીતે કામ કરવા કરતા સંયુકત રાષ્ટ્રીયસંઘ સાથે સંતુલન સાધી કાર્ય કરવા અંગે વિચારણા કરાઇ.
બહુ ડિકલેરેશનમાં બહુપક્ષીયતાને પ્રોત્સાહન આપવા અને સંયુકત સંઘ સામાન્ય સભા સહિત સંયુકત રાષ્ટ્રસંઘ વ્યવસ્થાના લોકશાહીકરણની માંગણી ઘણા સમયથી કરાઇ રહે છે. બિન જોડાણ ચળવળનું પ્રતિનિધિત્વ કરતા દેશો એ આ માટે એકમત નોંધાયો છે. કુબે વિશ્વ સંસ્થાએ આની નોંધ લેવી જોઇએ.
પરીષદમાં સંયુકત રાષ્ટ્રસંઘના સામાનય ચસિવે વિશ્વમાં થઇ રહેલો અભાવ, વૈશ્વિકરણમાં લોકોનો ઘટી રહેલા વિશ્વાસ, વૈશ્વિક – આંતરરાષ્ટ્રીય હિંસામાં થઇ રહેલો વધારો અને સામુહીક કાર્યવાહીની જરૂરીયાત જેવા મુદૃાઓની કરેલી વાતને જોતાં આશા સેવાઇ રહી છે કે વિશ્વની સૌથી મોટી બે સંસ્થાઓ સાથે મળીને સંતુલનમાં કાર્ય કરે તે સમય આખરે આવી ગયો છે.
રૂપલ જાની – નિકિતા શાહ – મુકેશ
બિન જોડાણવાદી ચળવળના સંસ્થાપક દેશોમાંના એક એવા ભારત દેશે તેની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયાહ નાયડુએ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યુ હતું. જેમણે શિખર પરીષદના સહયોગી દેશોને ભારતના તેના સિધ્ધાંતો અને ઉદેશો અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરતા તેને દોહરાવ્યું હતુ. ધાર્યા મુજબ પાકિસ્તાને પોતાનો પ્રિય કાશ્મીર મુદૃો ઉઠાવવા આ મંચનો ઉપયોગ કરવાનું ટાળ્યું નહતું. આ મુદેૃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીના ટીકાત્મક સંબોધનનો જવાબ આપવા, ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ જણાવ્યું હતું અને લાંબા સમયથી ચાલતા સરહદપારના આતંકવાદને બંધ કરવા અને કાશ્મીર મુદૃાને નહી ચગાવવા તાકીદ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ કહયું કે જો પાકિસ્તાન આતંકવાદને પોષવાનું બંધ કરે તો પશ્ચિમના પાડોશી દેશો તેને માટે અને વિશ્વના બાકીના દેશો માટે ઘણુ બધુ સારૂ કરી શકે. શિખર પરીષદના નિવેદનમાં સંયુકત રાષ્ટ્રના ચાર્ટરના સિધ્ધાંતો, આંતરરાષ્ટ્રીય સંમેલનો અનુસાર આતંકવાદનો વિરોધ કરવાના પ્રયાસ માટેના સંકલ્પ સાથે ભારતની સ્થિતિને યોગ્ય ઠેરવવામાં આવી હતી.
જો કે બિન જોડાણવાદી દેશોની ચળવળની શરૂઆત પછી અને શીત યુધ્ધના દિવસોથી વિશ્વનું બે વૈચારિક છાવણીમાં વિભાજન થયા પછી વિશ્વમાં ઘણુ પરીવર્તન આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતીમાં થઇરહેલા ફેરફારો સાથે બિન જોડાણવાળી ચળવળની ભૂમિકામાં પણ બદલાવ આવ્યો છે. તે જ રીતે નામ દેશોએ પણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતીના બદલાતી ગતિ સાથે સંતુલન સાધી ફેરફાર કરવા પડશે પણ આમ છતા નામ હજી પક્ષ સંયુકત રાષ્ટ્રસંઘ પછી વિશ્વનું સૌથી મોટુ સભ્ય દેશો ધરાવવાનું જુથ છે. ૧ર૦ દેશોના સભ્યપદ સાથે તે વિશ્વનું બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જેને રાજકીય કે લશ્કરી સત્તા આધારીત વિશ્વમાં મહત્વપુર્ણ ગણવુ રહયું.
નોંધપાત્ર એ છે કે આ પરીષદમાં પોતાના જુદા જુદા એજન્ડા સાથે અલગ રીતે કામ કરવા કરતા સંયુકત રાષ્ટ્રીયસંઘ સાથે સંતુલન સાધી કાર્ય કરવા અંગે વિચારણા કરાઇ.
બહુ ડિકલેરેશનમાં બહુપક્ષીયતાને પ્રોત્સાહન આપવા અને સંયુકત સંઘ સામાન્ય સભા સહિત સંયુકત રાષ્ટ્રસંઘ વ્યવસ્થાના લોકશાહીકરણની માંગણી ઘણા સમયથી કરાઇ રહે છે. બિન જોડાણ ચળવળનું પ્રતિનિધિત્વ કરતા દેશો એ આ માટે એકમત નોંધાયો છે. કુબે વિશ્વ સંસ્થાએ આની નોંધ લેવી જોઇએ.
પરીષદમાં સંયુકત રાષ્ટ્રસંઘના સામાનય ચસિવે વિશ્વમાં થઇ રહેલો અભાવ, વૈશ્વિકરણમાં લોકોનો ઘટી રહેલા વિશ્વાસ, વૈશ્વિક – આંતરરાષ્ટ્રીય હિંસામાં થઇ રહેલો વધારો અને સામુહીક કાર્યવાહીની જરૂરીયાત જેવા મુદૃાઓની કરેલી વાતને જોતાં આશા સેવાઇ રહી છે કે વિશ્વની સૌથી મોટી બે સંસ્થાઓ સાથે મળીને સંતુલનમાં કાર્ય કરે તે સમય આખરે આવી ગયો છે.
રૂપલ જાની – નિકિતા શાહ – મુકેશ
Comments
Post a Comment